સાક્ષરયુગના સાહિત્યકારોના નામ
સાક્ષર યુગને પંડિતયુગ અને ગોવર્ધનયુગના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી તમને સાક્ષરયુગના સાહિત્યકારો આપવામાં આવ્યા છે જે પણ સાહિત્યકાર વિશે તમારે માહિતી મેળવી હોય એના નામ ઉપર ક્લિક કરશો એટલે તે સાહિત્યકારને તમામ માહિતી ખુલી જશે.
સાક્ષરયુગના સાહિત્યકારો | ગોવર્ધનયુગના સાહિત્યકારો | પંડિતયુગના સાહિત્યકારો |
---|
ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi |
બાલાશંકર કંથારિયા | Balashankar kantharia |
મણિલાલ દ્વિવેદી | Manilal Dwivedi |
નરસિંહરાવ દિવેટિયા | Narsinhrao Divatia |
રમણભાઈ નીલકંઠ | Ramanbhai Neelkanth |
કેશવ હર્ષદ ધ્રુવ | Keshav Harshad Dhruv |
આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv |
કલાપી | Kalapi |
કવિ કાન્ત | Kavi Kant |
બળવંતરાય ઠાકોર | Balwantray Thakore |
ન્હાનાલાલ દલપતરામ કવિ | Nanalal Dalpatram Kavi |
અરદેશર ખબરદાર | Ardeshar Khabardar |
દામોદર બોટાદકર | Damodar Botadkar |
રણજિતરામ મહેતા | Ranjitram Mehta |
શ્રીમદ્ રાજચંદ્ર | Shrimad Rajchandra |
FAQ’s About સાક્ષરયુગના સાહિત્યકારો
સાક્ષરયુગ અને પંડિતયુગને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
સાક્ષરયુગ અને પંડિતયુગને ગોવર્ધનયુગના નામથી પણ ઓળખવામાં આવે છે.