સાક્ષરયુગના સાહિત્યકારો

સાક્ષરયુગના સાહિત્યકારોના નામ

સાક્ષર યુગને પંડિતયુગ અને ગોવર્ધનયુગના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી તમને સાક્ષરયુગના સાહિત્યકારો આપવામાં આવ્યા છે જે પણ સાહિત્યકાર વિશે તમારે માહિતી મેળવી હોય એના નામ ઉપર ક્લિક કરશો એટલે તે સાહિત્યકારને તમામ માહિતી ખુલી જશે.

સાક્ષરયુગના સાહિત્યકારો | ગોવર્ધનયુગના સાહિત્યકારો | પંડિતયુગના સાહિત્યકારો
ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi
બાલાશંકર કંથારિયા | Balashankar kantharia
મણિલાલ દ્વિવેદી | Manilal Dwivedi
નરસિંહરાવ દિવેટિયા | Narsinhrao Divatia
રમણભાઈ નીલકંઠ | Ramanbhai Neelkanth
કેશવ હર્ષદ ધ્રુવ | Keshav Harshad Dhruv
આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv
કલાપી | Kalapi
કવિ કાન્ત | Kavi Kant
બળવંતરાય ઠાકોર | Balwantray Thakore
ન્હાનાલાલ દલપતરામ કવિ | Nanalal Dalpatram Kavi
અરદેશર ખબરદાર | Ardeshar Khabardar
દામોદર બોટાદકર | Damodar Botadkar
રણજિતરામ મહેતા | Ranjitram Mehta
શ્રીમદ્ રાજચંદ્ર | Shrimad Rajchandra

FAQ’s About સાક્ષરયુગના સાહિત્યકારો

સાક્ષરયુગ અને પંડિતયુગને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

સાક્ષરયુગ અને પંડિતયુગને ગોવર્ધનયુગના નામથી પણ ઓળખવામાં આવે છે.

Leave a Comment

error: Content is protected !!