પદ્મનાભ | Padmanabha in gujarati | Gujarati sahitya

પદ્મનાભ | Padmanabha

ગુજરાતી સંસ્કૃતિને સાહિત્યમાં ઉતારનાર : પદ્મનાભ

નામપદ્મનાભ
જન્મપંદરમી સદી
જન્મસ્થળવિસનગર
બિરુદપુણ્યવિવેક
  • નરસિંહ મહેતા પછીના પંદરમા શતકના ગણનાપાત્ર સાહિત્યકાર અને ઈતિહાસકાર એવા કવિ પદ્મનાભ ઝાલોરના રજપૂત રાજા અખેરાજ ચૌહાણનાં આશ્રિત રાજકવિ હોવાનું માનવામાં આવે છે.
  • કવિ પદ્મનાભે વિક્રમ સંવત 1512માં રાજસ્થાનના કાન્હડદે ચૌહાણની કીર્તિગાથાને વર્ણવતી વીરરસથી ભરપૂર કૃતિ “કાન્હડદે પ્રબંધ” (ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રબંધ) નું સર્જન કર્યું હતું.
  • સુદ્રઢ શૈલીમાં રચાયેલું આ કાવ્ય તે સમયની સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજનૈતિક જેવી બાબતો પર પ્રકાશ પાડે છે.
  • આ કૃતિમાં વીર કાન્હડદે, માલદે, વી૨મદે અને સાંતલસિંહનું પાત્રાલેખન અને વી૨૨સનું અદ્ભુત આલેખન જોવા મળે છે.

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
કવિ નાકરઅહી ક્લિક કરો
સહજાનંદ સ્વામીઅહી ક્લિક કરો
વલ્લભ ભટ્ટઅહી ક્લિક કરો
ગંગાસતીઅહી ક્લિક કરો
દયારામઅહી ક્લિક કરો
ભોજા ભગતઅહી ક્લિક કરો
નિરાંત ભગતઅહી ક્લિક કરો
બાપુસાહેબ ગાયકવાડઅહી ક્લિક કરો
ધીરો ભગત (બારોટ)અહી ક્લિક કરો
પ્રીતમઅહી ક્લિક કરો
શામળ ભટ્ટઅહી ક્લિક કરો
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

1 thought on “પદ્મનાભ | Padmanabha in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!