દુર્ગારામ મહેતા | Durgaram maheta
માનવ ધર્મ સભાના સથવારે અંજવાળું પાથરનાર : દુર્ગારામ મહેતા
પૂરું નામ | દુર્ગારામ મંછરામ મહેતા |
જન્મ | 25 ડિસેમ્બર, 1809 |
જન્મસ્થળ | સુરત |
અવસાન | 1876 |
- માનવધર્મ સભાના માધ્યમથી ગુજરાતી સમાજમાં કુરિવાજોને દૂર કરી આધુનિકતાનો પાયો નાંખનાર દુર્ગારામ મહેતા ગુજરાતમાં સમાજસુધારાના આદ્યપ્રવર્તક ગણાય છે.
- રોજનીશીરૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય તેમને જાય છે.
- તેઓ નર્મદના શિક્ષક હતા અને નર્મદમાં સુધારાના બીજ તેમની પાસેથી રોપાયા છે.
- ગુજરાતમાં સુધારા પ્રવૃત્તિની પહેલ દુર્ગારામ મહેતાએ કરી હતી.
- દુર્ગારામ મહેતાને સમાજસુધારાની પ્રેરણા રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી પાસેથી મળી હતી.
વિશેષ માહિતી
- ઈ.સ. 1826માં સુરતમાં તેઓએ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી.
- 22 જૂન, 1864ના રોજ માનવધર્મ સભાની સ્થાપના કરી.
- ગાંધીજી પહેલા મીઠાનો સત્યાગ્રહ (1844) દુર્ગારામ મહેતાજીએ કર્યો હતો.
- ગુજરાતમાં સૌપ્રથમ છાપખાનું લાવનાર સાહિત્યકાર
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
કૃતિઓ | રોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારાના પત્રો |
અન્ય સાહિત્યકાર
Related
2 thoughts on “દુર્ગારામ મહેતા | Durgaram maheta | Gujarati sahitya”