ગુજરાતી સમાજમાં પહેલા અનુસ્નાતક અને એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરનાર સર્જક અંબાલાલ સાકરલાલ દેસાઈ સાદી અને સરળ જીવન શૈલી તેમજ માતૃભાષા દ્વારા શિક્ષણના પ્રખર હિમાયતી હતા.
તેમણે વકીલાત કરવાને બદલે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો હતો. તેઓને ગુજરાતમાં “આર્થિક રાષ્ટ્રવાદના પ્રણેતા” કહેવામાં આવે છે.
તેમણે સાહિત્ય ક્ષેત્રે “શાતિદાસ” નામની પ્રસિદ્ધ વાર્તા લખી હતી.
સ્વદેશી ચળવળને લગતી ઘણી સંસ્થાઓ અને પ્રદર્શનોમાં તેમનું યોગદાન રહ્યું હતું. તેમણે નડિયાદમાં “સ્વદેશી મિલ” ની પણ સ્થાપના કરી હતી.
1 thought on “અંબાલાલ દેસાઈ | Ambalal desai | Gujarati sahitya”