ભોળાનાથ દિવેટીયા | Bholanath Divetiya | Gujarati sahitya

ભોળાનાથ દિવેટીયા | Bholabhai Divetiya

પૂરું નામભોળાભાઈ સારાભાઈ દિવેટિયા
જન્મ22 જુલાઈ, 1823
જન્મસ્થળવડોદરા
મૂળ વતનઅમદાવાદ
અવસાન11 મે, 1886
  • અંગ્રેજ સરકાર પાસેથી “રાવ બહાદુરનું સન્માન” પ્રાપ્ત કરનાર ભોળાનાથ દિવેટિયા ગુજરાતી લેખક નરસિંહરાવ દિવેટિયાના પિતા હતા.
  • બ્રિટિશ વહીવટીતંત્રમાં તેઓ સ૨કા૨ી મુનસફના હોદા પર અમદાવાદ, કપડવંજ, ઉમરેઠ અને ખેડા જિલ્લામાં કાર્ય કરતાં હતાં.
  • પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓથી પ્રેરાઈ તેઓએ વર્ષ 1871માં અમદાવાદ “પ્રાર્થનાસમાજ”ની સ્થાપના કરી હતી.
  • તેમની રોજનીશી ઉપરથી એમના પુત્ર કૃષ્ણરાવે જીવનચરિત્ર લખ્યું હતું.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કવિતામંગલસ્ત્રોત, ૠણાનુદાન
ભજનસંગ્રહઈશ્વર પ્રાર્થનામાળા, અભંગ માળા

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
મનસુખરામ ત્રિપાઠીઅહી ક્લિક કરો
હરગોવિંદદાસ કાંટાવાળાઅહી ક્લિક કરો
રણછોડભાઈ દવેઅહી ક્લિક કરો
એલેક્ઝાન્ડર ફાર્બસઅહી ક્લિક કરો
કરસનદાસ મૂળજીઅહી ક્લિક કરો

1 thought on “ભોળાનાથ દિવેટીયા | Bholanath Divetiya | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!