કેશવ હર્ષદ ધ્રુવ | Keshav Harshad Dhruv

અનુવાદક તરીકેના સાચા પ્રહરી : કેશવ હર્ષદ ધ્રુવ

નામકેશવ હર્ષદ ધ્રુવ
પૂરું નામકેશવલાલ હર્ષદરાય ધ્રુવ
જન્મ17 ઓક્ટોબર, 1859
જન્મસ્થળબહિયલ (તાલુકો : દહેગામ, જિલ્લો : ગાંધીનગર)
ઉપનામપ્રકાંડ પાંડિત્ય, વનમાળી
અવસાન13 માર્ચ, 1938
  • તેઓ જ્ઞાતિએ સાઠોદરા નાદર હતા.
  • સંસ્કૃત કાવ્યો અને નાટકોના તેમણે કરેલા અનુવાદો તેમનું સૌથી મહત્વનું પ્રદાન છે.
  • વર્ષ 1902માં મુંબઈ યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષય દાખલ થતાં તેના પ્રથમ પ્રાધ્યાપક તરીકે ગોવર્ધનરામની સાથે કેશવલાલની પણ નિમણૂક થઈ હતી.
  • તેઓ 1907માં મુંબઈમાં બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા.
  • તેઓએ વર્ષ 1920 થી 1938 સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ તરીકેની સેવા આપી હતી.
  • “સમાલોચના” એમની વૈદિક કાળની પદ્યરચનાની કૃતિ છે.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

અનુવાદગીતગોવિંદ, અમરુશતક, મેળની મુદ્રિકા (મુદ્રારાક્ષસ), પરાક્રમની પ્રસાદી (વિક્રમોવર્શીયમ્), પ્રધાનની પ્રતિજ્ઞા, પ્રતિમા, સાચું સ્વપ્ન (સ્વપ્નવાસવદતા), મધ્યમ વ્યાયોગ, વિંધ્યવનની કન્યા (પ્રિયદર્શિકા)
સંશોધનભાલણ કૃત કાદંબરી, અનુભવબિંદુ, પંદરમાં શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય
વિવેચનસાહિત્ય વિવેચન ભાગ 1 અને 2, વનવેલી છંદ, મુગ્ધાવબોધ

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
રમણભાઈ નીલકંઠઅહી ક્લિક કરો
નરસિંહરાવ દિવેટીયાઅહી ક્લિક કરો
મણિલાલ દ્વિવેદીઅહી ક્લિક કરો
બાલાશંકર કંથારિયાઅહી ક્લિક કરો
ગોવર્ધનરામ ત્રિપાઠીઅહી ક્લિક કરો

1 thought on “કેશવ હર્ષદ ધ્રુવ | Keshav Harshad Dhruv”

Leave a Comment

error: Content is protected !!