આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv

આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv

શિક્ષણપ્રેમી અને તત્વચિંતક : આનંદશંકર ધ્રુવ

નામઆનંદશંકર ધ્રુવ
પૂરું નામઆનંદશંકર બાપુભાઈ ધ્રુવ
જન્મ25 ફેબ્રુઆરી, 1869
જન્મસ્થળઅમદાવાદ
બિરુદમધુદર્શી સમન્વયકાર, સમર્થ ધર્મચિંતક, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
અવસાન7 એપ્રિલ, 1942
  • સફેદ રૂની પૂણી જેવો ડગલો અને ધોતી, માથે નાગર પાઘડી ને કપાળે કંકુનો ચાંદલો, જ્ઞાનના તેજથી ચમકતી આંખો તેમની વ્યક્તિગત ઓળખ હતી. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને શિક્ષણશાસ્ત્રી હતા.
  • બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ રહ્યાં હતા તેમજ ડી.લિટ. (ડો. ઓફ લિટરેચર)ની માનદ્ પદવી મળી હતી.
  • તેઓએ વર્ષ 1902 “વસંતપત્ર” સામયિકની શરૂઆત કરી હતી. તેમણે “સુદર્શન” માસિકનું તંત્રી પદ પણ સંભાળ્યું હતું.
  • તેમણે “મુમુક્ષુ” અને “હિંદ-હિતચિંતક” ઉપનામોથી સાહિત્યનું સર્જન કર્યું છે.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

કૃતિઓઆપણો ધર્મ, હિંદુધર્મની બાળપોથી, નીતિ શિક્ષણ, કાવ્યતત્વ વિચાર, વ્યવહાર અને ૫૨માર્થ (નિબંધ), વિચા૨ માધુરી, સાહિત્યવિચાર

ધોરણ

ધોરણ : 12ઈશ્વર સર્વવ્યાપી (ચિંતનાત્મક નિબંધ)

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
કેશવ હર્ષદ ધ્રુવઅહી ક્લિક કરો
રમણભાઈ નીલકંઠઅહી ક્લિક કરો
નરસિંહરાવ દિવેટીયાઅહી ક્લિક કરો
મણિલાલ દ્વિવેદીઅહી ક્લિક કરો
બાલાશંકર કંથારિયાઅહી ક્લિક કરો

1 thought on “આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv”

Leave a Comment

error: Content is protected !!