અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર | Aadimanav thi sthayi jivan ni safar ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
આદિમાનવથી સ્થાયી જીવનની સફર સ્વાધ્યાય | Aadimanav thi sthayi jivan ni safar swadhyay
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
- આદિમાનવનું જીવન કેવું હતું ?
- ભટકતું જીવન
- સ્થાયી જીવન
- નગર વસાહતનું જીવન
- ગ્રામીણ વસાહતનું જીવન
- આદિમાનવો શિકાર કરવા માટે કયાં સાધનોનો ઉપયોગ કરતા નહોતા ?
- બંદૂક
- પથ્થરનાં હથિયારો
- હાડકાંનાં હથિયારો
- લાકડાંનાં હથિયારો
- ભીમબેટકા ક્યાં રાજ્યમાં આવેલું છે ?
- મધ્યપ્રદેશ
- ગુજરાત
- બિહાર
- ઉત્તરપ્રદેશ
- સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી ?
- કૃષિ
- પશુપાલન
- અનાજ-સંગ્રહ
- ઉદ્યોગ
2. ટૂંકમાં ઉત્તર આપો :
- સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ ?
- લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વના વાતાવરણમાં ઘણું પરિવર્તન આવતાં વનસ્પતિ અને ઘાસનાં ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે-ધીમે કૃષિ અને પશુપાલન ની કામગીરીઓ શરૂ થઈ. ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં. કારણ કે પાકને ઊગતા થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે. અનાજનાં છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે. બાજરી, ઘઉં, જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ, પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવનાં સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી.
- અગ્નિના ઉપયોગથી આદિમાનવનાં જીવનમાં કેવું પરિવર્તન આવ્યું ?
- અગ્નિની શોધ પછી માનવજીવનમાં ક્રાંતિકારી પ્રવૃતિથી પરિવર્તન આવ્યું.
- ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો.
- ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો.
- પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો.
- શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવીને ખાવા લાગ્યો.
- અગ્નિની શોધ પછી માનવજીવનમાં ક્રાંતિકારી પ્રવૃતિથી પરિવર્તન આવ્યું.
- આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા ?
- આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા.
- આદિમાનવો કેવાં પશુઓ પાળતા હતા ?
- આદિમાનવો કુતરાં, ઘેટાં-બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા.
3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
- સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
- ખોટું
- પાષાણયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
- ખરુ
- ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલા છે.
- ખોટું
- ભીમબેટકાની ગુકાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલાં છે.
- ખરું
Aadimanav thi sthayi jivan ni safar PDF Download
આદિમાનવથી સ્થાયી જીવનની સફર (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.) |
FAQ’s About આદિમાનવથી સ્થાયી જીવનની સફર | Aadimanav thi sthayi jivan ni safar
આદિમાનવનું જીવન કેવું હતું ?
ભટકતું જીવન
આદિમાનવો શિકાર કરવા માટે કયાં સાધનોનો ઉપયોગ કરતા નહોતા ?
બંદૂક
ભીમબેટકા ક્યાં રાજ્યમાં આવેલું છે ?
મધ્યપ્રદેશ
સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી ?
ઉદ્યોગ
સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ ?
લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વના વાતાવરણમાં ઘણું પરિવર્તન આવતાં વનસ્પતિ અને ઘાસનાં ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે-ધીમે કૃષિ અને પશુપાલન ની કામગીરીઓ શરૂ થઈ. ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં. કારણ કે પાકને ઊગતા થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે. અનાજનાં છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે. બાજરી, ઘઉં, જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ, પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવનાં સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી.
અગ્નિના ઉપયોગથી આદિમાનવનાં જીવનમાં કેવું પરિવર્તન આવ્યું ?
અગ્નિની શોધ પછી માનવજીવનમાં ક્રાંતિકારી પ્રવૃતિથી પરિવર્તન આવ્યું. ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો.
ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો.
પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો.
શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવીને ખાવા લાગ્યો.
આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા ?
આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા.
આદિમાનવો કેવાં પશુઓ પાળતા હતા ?
આદિમાનવો કુતરાં, ઘેટાં-બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા.
સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
ખોટું
પાષાણયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
ખરુ
ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલા છે.
ખોટું
ભીમબેટકાની ગુકાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલાં છે.
ખરુ
16 thoughts on “આદિમાનવથી સ્થાયી જીવનની સફર | Aadimanav thi sthayi jivan ni safar”