સફેદ રૂની પૂણી જેવો ડગલો અને ધોતી, માથે નાગર પાઘડી ને કપાળે કંકુનો ચાંદલો, જ્ઞાનના તેજથી ચમકતી આંખો તેમની વ્યક્તિગત ઓળખ હતી. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને શિક્ષણશાસ્ત્રી હતા.
બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ રહ્યાં હતા તેમજ ડી.લિટ. (ડો. ઓફ લિટરેચર)ની માનદ્ પદવી મળી હતી.
તેઓએ વર્ષ 1902 “વસંતપત્ર” સામયિકની શરૂઆત કરી હતી. તેમણે “સુદર્શન” માસિકનું તંત્રી પદ પણ સંભાળ્યું હતું.
તેમણે “મુમુક્ષુ” અને “હિંદ-હિતચિંતક” ઉપનામોથી સાહિત્યનું સર્જન કર્યું છે.
1 thought on “આનંદશંકર ધ્રુવ | Anandshankar Dhruv”