Dandikuch – Gujaratno itihas

Dandikuch – Gujaratno itihas – દાંડીકૂચ – ગુજરાતનો ઈતિહાસ 29 ડિસેમ્બર, 1929 ના રોજ મધ્યરાત્રીએ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં “પૂર્ણ સ્વરાજ” નો ઠરાવ પસાર કર્યો અને ગાંધીજીને આગેવાની સોંપી. અહીં સવિનય કાનૂન ભંગની લડત ઉપાડવાનું નક્કી થયું. 26 જાન્યુઆરી, 1930 ના રોજ રાવી નદીના તટ પર પંડિત જવાહલાલ નહેરૂએ ત્રિરંગો લહેરાવીને પ્રથમ “સ્વતંત્ર દિન” ઉજવ્યો. ગાંધીજીએ … Read more

Gandhiyugna rashtriy satyagraho – Gujaratno itihas

Gandhiyugna rashtriy satyagraho – Gujaratno itihas – ગાંધીયુગના રાષ્ટ્રીય સત્યાગ્રહો – ગુજરાતનો ઈતિહાસ રોલેટ એક્ટ (1919) રોલેટ એક્ટનો વિરોધ બાપનું પ્રથમ રાષ્ટ્રીય સ્તરનું આંદોલન ગણાય છે. ઈ.સ. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ક્રાંતિકારી ગતિવિધિઓ અને રાષ્ટ્રવાદીઓના આંદોલનોને કચડી નાંખવા માટે બ્રિટીશ સરકારે ન્યાયાધીશ “સિડની રોલેટ“ના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ (ધી અનાર્કિકલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઈમ એક્ટ) ઘડી … Read more

Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas

Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas – ગાંધીયુગના પ્રાદેશિક સત્યાગ્રહો – ગુજરાતનો ઈતિહાસ સત્યાગ્રહ એટલે કે પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ભારતમાં અને ભારતની બહાર ઘણા સત્યાગ્રહો કર્યા હતા. આઝાદીની લડત દરમિયાન ગુજરાતમાં થયેલા પ્રમાણે છે. ગુજરાતસભાનું ગોધરા અધિવેશન ઈ.સ. 1917માં ગોધરામાં ગાંધીજીની અધ્યક્ષતા હેઠળ “ગુજરાત … Read more

Vidhansabha – Bharatnu Bandharan

Vidhansabha – Bharatnu Bandharan – વિધાનસભા – ભારતનું બંધારણ પ્રસ્તાવના વિધાનસભા “નીચલું ગૃહ” કે “પ્રથમ ગૃહ” તરીકે ઓળખાય છે. દરેક રાજ્યની વિધાનસભા, રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી પસંદ કરાયેલ વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60 સભ્યોથી બનેલ હશે. અને જેના માટે દરેક રાજ્યનું પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજન એવી રીતે કરવામાં આવશે કે જેથી … Read more

Gandhiyug – Gujaratno itihas

Gandhiyug – Gujaratno itihas – ગાંધીયુગ – ગુજરાતનો ઈતિહાસ ઈ. સ. 1915 થી 1948 સુધીના સમયગાળાને “ગાંધીયુગ” તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધી પૂરું નામ : મોહનદાસ કરમચંદ ગાંધી જન્મદિન : 02-10-1869 ભાદરવા વદ 12, વિક્રમ સંવત 1925 (રેંટિયા બારશ) આ દિવસને યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્મસ્થળ : પોરબંદર (સુદામાપુરી) … Read more

Vadapradhan (Prime Minister) – Bharatnu Bandharan

Vadapradhan (Prime Minister) – Bharatnu Bandharan – વડાપ્રધાન – ભારતનું બંધારણ વડાપ્રધાન સંબંધી અનુચ્છેદો અનુચ્છેદ 74 : રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મંત્રીપરિષદ રહેશે. અનુચ્છેદ 75 : વડાપ્રધાનની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા થશે, વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. અનુચ્છેદ 77 : ભારત સરકારના કામકાજનું સંચાલન અનુચ્છેદ 78 : રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવા સંબંધી વડાપ્રધાનની ફરજો. … Read more

Gujaratno Suvarnakal – Gujaratno itihas

Gujaratno Suvarnakal – Gujaratno itihas – ગુજરાતનો સુવર્ણકાળ – ગુજરાતનો ઈતિહાસ કુમારપાળ (ઈ. સ. 1143 થી 1173) કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો પિતરાઈ ભાઈ હતો પરંતુ કુમારપાળની માતા કાશ્મીરા દેવીનું અલગ કુળ હોવાથી કુમારપાળ પાટણની ગાદીએ બેસે તેમ સિદ્ધરાજ જયસિંહ ઈચ્છતો ન હતો. અંતે કુમારપાળ ખંભાતમાં હેમચંદ્રાચાર્યના શરણે ગયો. સિદ્ધરાજના મૃત્યુ બાદ મંત્રી ઉદયન, બનેવી કૃષ્ણદેવ અને … Read more

Attorney General – Bharatnu Bandharan

Attorney General / મહાન્યાયવાદી એટર્ની જનરલ અથવા મહાન્યાયવાદી ભારતના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના સર્વોચ્ચ કાનૂની સલાહકાર છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 76માં એટર્ની જનરલના પદનું વર્ણન કરવામાં આવ્યું છે. નિમણૂક બંધારણના અનુચ્છેદ 76(1) મુજબ રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. અહીં નોંધનીય છે કે રાષ્ટ્રપતિને એટર્ની જનરલના નામની ભલામણ વડાપ્રધાન દ્વારા … Read more

Anu mauryakal (Anu maurya yug) – Gujaratno itihas

Anu mauryakal (Anu maurya yug) – Gujaratno itihas – અનુ મૌર્યકાળ – ગુજરાતનો ઈતિહાસ અનુ-મૌર્યકાળ કે મૌર્યોત્તર કાળ (ઈ.સ.પૂર્વે 185-33) ઈ.સ.પૂ. 185 માં અંતિમ મૌર્ય શાસક બૃહદથની તમેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે હત્યા કરી શુંગવંશની સ્થાપના કરી. ત્યારબાદ પુષ્પમિત્ર શૃંગના પુત્ર “અગ્નિમિત્ર” વિદિશામાંથી અહીં રાજવહીવટ કરતા હતો જેનો ઉલ્લેખ કવિ કાલીદાસે “માલવિકાગ્નિમિત્રમ્” નાટકમાં કર્યો છે. શુંગવંશની … Read more

Maurya kal (Maurya Vansh) – Gujaratno itihas

Maurya kal (Maurya Vansh) / મૌર્ય કાળ સિંહાલી અનુશ્રુતિ મુજબ ગૌતમ બુદ્ધનું પરિનિર્વાણ – ઈ.પૂ. 544-543માં થયું અને જૈન અનુશ્રુતિ મુજબ મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ઈ.પૂ 527-26માં થયું. આધુનિક ઐતિહાસિક સંશોધન મુજબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પરિનિર્વાણ અનુક્રમે ઈ.સ.પૂર્વે 483 અને ઈ.સ. પૂર્વે 467 માં થયું હતું. જેથી કહી શકાય કે ગૌતમ બુદ્ધ અને મહાવીર … Read more

error: Content is protected !!