Bhartiya rashtriy Congress ane Gujarat – Gujaratno itihas

Bhartiya rashtriy Congress ane Gujarat – Gujaratno itihas – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત – ગુજરાતનો ઈતિહાસ પ્રસ્તાવના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પૂર્વે રાજનૈતિક પ્રશ્નોની ચર્ચા માટે ઈ.સ. 1884 માં અમદાવાદ ખાતે ગુજરાત સભાની સ્થાપના કરવામાં આવી હતી. આ સભામાં મોટા ભાગની સદસ્યતા ગુજરાતના વકીલો ધરાવતા હતા. મહાત્મા ગાંધી 1918-1919 દરમિયાન તેના અધ્યક્ષ રહ્યા હતા. … Read more

Gujaratna Sindhu sabhyata na sthalo – Gujaratno itihas

Gujaratna Sindhu sabhyata na sthalo – Gujaratno itihas – ગુજરાતનો ઈતિહાસ ગુજરાતના હડપ્પા તથા સિંધુ સભ્યતાના સ્થળો શોધખોળ ઈ.સ. 1826 માં ચાર્લ્સ મૈસ્સને સૌપ્રથમ હડપ્પા સભ્યતાની શોધ કરી હતી. ઈ.સ. 1856 માં કરાચી, લાહોર વચ્ચે રેલવેના પાટા નાંખતી વખતે એલેકઝાન્ડર કનિંગહામને આ સંસ્કૃતિના નક્કર પુરાવાઓ હાથ લાગ્યા. આ સભ્યતાના પ્રથમ અવશેષ તરીકે ઈટ મળી આવેલ … Read more

Nyay panchayat ane gram nyayalay – Panchayati Raj

Nyay panchayat ane gram nyayalay – Panchayati Raj – પંચાયતી રાજ ન્યાય પંચાયત અને ગ્રામ ન્યાયાલય ગ્રામ પંચાયતની જેમ તેને સમાંતર ન્યાય પંચાયતનું મહત્વ પણ વૈદિક કાળથી તેવા મળે છે. ન્યાય પંચાયતોનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં જોવા મળે છે. તે સમયે ન્યાય પંચાયતને કુળ, શ્રેણી, યુવા વગેરે નામથી ઓળખતા હતાં. ન્યાય પંચાયતનો ઉલ્લેખ બંધારણમાં જોવા મળતો નથી. … Read more

Loksangit – Sanskrutik varso

Loksangit – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો વિવિધ રાજ્યોના જાણીતા લોકસંગીત લોકસંગીત એટલે લોકોનું સંગીત. લોક્સમુદાયે પોતાના જીવનવ્યવહારના દરેક નાના-મોટા પ્રસંગોને ગીતોમાં ઝીલ્યા ત્યારે લોકસંગીત રચાયું. સ્થાનિક ભાષામાં રચાયેલું આ સંગીત સરળતા, સુગમતા સાથે સંવેદનશીલતા પણ ધરાવે છે. લોકજીવનના આનંદ-ઉત્સાહને વધાવતું હોવા છતાં તેણે પોતાનો વિવેક જાળવી રાખો છે. લોકસંગીત સહિયારી માલિકીનું છે તથા તેમાં … Read more

PESA Act, 1996 in gujarati – Panchayati Raj

PESA Act, 1996 in gujarati – Panchayati Raj – પેસા અધિનિયમ, 1996 – પંચાયતી રાજ પેસા એક્ટ,1996 Panchayat extension to schedule area act, 1996 આપણા દેશના બંધારણમાં 73મા બંધારણીય સુધારા 1992થી પંચાયતોને બંધારણના ભાગ-9માં સ્થાન આપવામાં આવ્યું. પંચાયતોને બંધારણીય દરજ્જો મળી ગયો. 24 એપ્રિલ, 1993થી તેનું અમલીકરણ શરૂ થઈ ગયું. પરંતુ આ ભાગની કલમ 243 … Read more

Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso

Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતની યુદ્ધકળા (માર્શલ આર્ટ્સ) પ્રાચીનકાળથી ભારતમાં “માર્શલ આર્ટ્સ” એટલે કે “યુદ્ધ કે લડાઈ” માટેની રમત પ્રખ્યાત છે. પ્રાચીન સમયમાં માર્શલ આર્ટ્સ લડાઈના મેદાનમાં ઉપયોગમાં લેવા માટે કરવામાં આવતું, પરંતુ હાલના સમયે તે રીતિ-રિવાજોના ભાગરૂપે, પ્રદર્શનકળા તરીકે, શારીરિક સ્વસ્થતા કે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. માર્શલ … Read more

Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso

Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના મુખ્ય લોકસમુદાયો ગુજરાતના મુખ્ય લોક્સમુદાયોની વાત કરીએ તો મેર લોકોની શૂરવીરતા અને ખમીર, ચારણોનું આખાબોલાપણું, વાઘેરોની વીરતા, આહીરોની “ગોપસંસ્કૃતિ”, કણબીઓની કૃષિ અને વેપાર પ્રવૃત્તિ, સાગરખેડુ ખારવાઓની સાહસિકતા, રબારી અને ભરવાડ સમુદાયનાં આગવા પહેરવેશ-આભૂષણ વગેરે જેવી વિશિષ્ટતાઓ જોવા મળે છે. મેર સમુદાય “મેર” કે “મહેર” … Read more

Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso

Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીત નાટક અકાદમીએ 8 નૃત્યોને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપ્યો છે જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિશી, મણિપુરી, કથક અને સત્રિય નૃત્યનો સમાવેશ થાય છે. તેમાં સૌથી છેલ્લે સમિપ નૃત્ય (અસમ, 2000માં) ને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો અપાયો. ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય ઉપરોક્ત … Read more

Bharatma sikkaono itihas – sanskrutik varso

Bharatma sikkaono itihas – sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતમાં સિક્કાઓનો ઈતિહાસ માનવ સભ્યતાના વિકાસના પ્રારંભિક ચરણમાં વિવિધ આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓ માટે વસ્તુવિનિમય પ્રણાલી અસ્તિત્વમાં હતી, પરંતુ જેમ-જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકોની જરૂરિયાતો અને ગતિવિધિઓમાં વિસ્તાર થતો ગયો, જેના લીધે વસ્તુ વિનિમય પ્રણાલીમાં મુશ્કેલી આવવા લાગી. પરિણામે કોડીઓથી વેપાર કરવાની શરૂઆત થઈ. આગળ … Read more

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિ સંબંધિત સંસ્થાઓ કોઈ પણ દેશનો સાંસ્કૃતિક વારસો તેની સામાજિક, આર્થિક, રાજકીય પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આથી દરેક દેશ પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવતો હોય છે અને તેનાં સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે પ્રયત્નશીલ હોય છે. તેમનો ઉદ્દેશ આવનારી પેઢીઓ અને સમાજ તેનું … Read more

error: Content is protected !!