Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso

Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિનો વિદેશોમાં પ્રસાર પ્રાચીન કાળથી જ ભારતના લોકોએ વિશ્વના અન્ય ભાગો સાથે ગહન સંબંધો સ્થાપ્યા છે જેના પરિણામે લાંબા સમય ગાળાથી ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના વિદેશોમાં પ્રસાર માટે ભારતનું ભૌગોલિક સ્થાન, સામાજિક-વ્યવસ્થા, રાજકીય ઉદ્દેશો, ધર્મપ્રચારકો … Read more

Lokchitrakala – Bharatno sanskrutik varso

Lokchitrakala – Bharatno sanskrutik varso – લોકચિત્રકળા – ભારતનો સાંસ્કૃતિક વારસો લોકચિત્રકળા ભારત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહીં લોકકળાઓ લોકોનો વિશ્વાસ, રીતિરિવાજો અને રસરૂચિને અભિવ્યક્ત કરે છે. ભારતમાં લોકસંગીત, લોકચિત્ર, લોકનૃત્ય, લોકભરત જેવી લોકકળાની અનેક પ્રવૃત્તિઓ સદીઓથી તેમની અવિરત યાત્રાને સતત આગળ ધપાવી છે. તેમાંની જ એક લોકકળા એટલે “લોકચિત્રકળા” “લોકચિત્રકળા” એટલે “લોકો દ્વારા … Read more

Kathputalikala – Bharatno sanskrutik varso

Kathputalikala – Bharatno sanskrutik varso – કઠપૂતળીકળા – ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતની કઠપૂતળીકળા કઠપૂતળી એટલે “કાષ્ઠ (લાકડું)માંથી બનેલ ઢીંગલી-ઢીંગલા” કઠપૂતળીકળા એ ભારતમાં લોકમનોરંજનનાં પ્રાચીનતમ સ્વરૂપોમાંનું એક છે. આ કળાની શોધ એ માનવજાતિની ઉલ્લેખનીય અને મહત્ત્વપૂર્ણ શોધોમાંની એક છે. તે એક નાટકીય ખેલ છે. જેમાં લાકડી, કાગળ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી કઠપૂતળી(ઢીંગલા-ઢીંગલી) બનાવીને તેના વિવિધ કરતબો … Read more

Bharatma aavela videshi musafaro

Bharatma aavela videshi musafaro – ભારતમાં આવેલા વિદેશી મુસાફરો મેગેસ્થનીઝ દેશ / સમયગાળો : ગ્રીસ / યુનાન (ઈ.સ. પૂર્વે ૩જી સદી) સમકાલીન શાસક / વંશ : ચંદ્રગુપ્ત મૌર્ય વિશેષતા : મેગેસ્થેનીઝ એ સીરિયાના સેલ્યુક્સ નિકેતર-1નો રાજદૂત હતો. તેણે “ઈન્ડિકા ગ્રંથ”ની રચના કરી હતી જેમાં ભારતીય સમાજમાં વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ. આ ગ્રંથમાં મગધના શાસકના લાકડાના બનેલા વિશાળ … Read more

Bharatna loknrutyo – Sankrutik varso

Bharatna loknrutyo – Sankrutik varso – ભારતનાં લોકનૃત્યો – સાંસ્કૃતિક વારસો ભારતનાં લોકનૃત્યો ભારતીય સમાજજીવનમાં લોકો દ્વારા વિવિધ અવસરો પર પોતાની ખુશીઓ, આનંદ, લાગણીઓને વ્યક્ત કરવાં જે નૃત્યો રચાય તે “લોકનૃત્યો “તરીકે ઓળખાયાં. ભારતના દરેક ક્ષેત્રમાં વિવિધ ધર્મ, જાતિ, સમુદાય, ભાષા આધારિત લોકનૃત્યોનો વિકાસ થયો છે. જેમાં સ્થાનિક લોકોના પહેરવેશ, બોલચાલ, હાવભાવ અને તેમની માન્યતાઓનું … Read more

Bharat na loknatyo – Sanskrutik varso

Bharat na loknatyo – Sanskrutik varso – ભારતનાં લોકનાટ્યો – સાંસ્કૃતિક વારસો ભારતનાં લોકનાટ્યો ભારતમાં વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગો તથા મનોરંજનના ઉદેશ્યથી લોકનાટ્યો (લોકનાટકો) ભજવવામાં આવે છે. મધ્યકાળમાં ભારતમાં ક્ષેત્રિય સ્તરે અનેક લોકનાટ્યોનો ઉદ્ભવ થયો, જેમાં જનસામાન્યની જીવનશૈલીને દર્શાવવામાં આવતી હતી. તત્કાલીન સમયમાં આ લોકનાટ્યો મનોરંજનના ઉદ્દેશોની સાથે-સાથે સામાજિક જાગૃતિ, રૂઢિવાદી દૃષ્ટિકોણની આલોચના વગેરે જેવા … Read more

Gujaratna pavitra tirth sthalo – Bhag 2

Gujaratna pavitra tirth sthalo – Bhag 2 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 2 ગિરનાર (જૂનાગઢ) ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથનું શિવમંદિર આવેલું છે. અહીં મહાશિવરાત્રિએ મેળો ભરાય છે. રાજ્ય સરકારે ભવનાથના મેળાને “મિનિકુંભ” તરીકે ઓળખ આપી છે તથા ગિરનારના વિકાસ માટે સ્વતંત્ર સંસ્થા “ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી” રચવાની જાહેરાત કરી હતી. ગિરનાર પર્વત પર … Read more

Gujaratna pavitra tirth sthalo – Bhag 1

Gujaratna pavitra tirth sthalo – Bhag 1 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 1 સોમનાથ મંદિર (ગીર સોમનાથ) ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. આ મંદિર “હિરણ”, “કપિલા” અને “સરસ્વતી” નદીના સંગમસ્થાને આવેલું છે. એવું મનાય છે કે, સોમનાથ મંદિરને ચંદ્રએ સોનાનું, રાવણે ચાંદીનું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પ્રથમે … Read more

Lokbharat – Gujaratno sanskrutik varso

Lokbharat – Gujaratno sanskrutik varso – ગુજરાતનું લોકભરત – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકભરત ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ ગુજરાતની, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી હસ્તકળા છે. ગુજરાતની લોકનારીઓએ નવરાશની પળોમાં ભરતકામની મનોહર કળા ખીલવી છે. લોકભરતમાં પ્રાદેશિક અને જાતિગત કલા વૈવિધ્યને કારણે અનેક પદ્ધતિઓ કે શ્રેણીઓ પ્રચલિત થઈ છે. જેમકે કચ્છનું બન્ની ભરત, … Read more

Aadhunik sthaptyakala – Sankrutik varso

Aadhunik sthaptyakala – Sankrutik varso – આધુનિક સ્થાપત્યકળા – સાંસ્કૃતિક વારસો આધુનિક સ્થાપત્યકળા ભારતમાં કેન્દ્રીય સત્તા તરીકે મુઘલ શાસનનું પતન થવા સાથે જ ક્ષેત્રિય શક્તિઓએ સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યું, પરંતુ આ સમય ગાળામાં વેપાર અર્થે આવેલી યુરોપીય કંપનીઓને આ ક્ષેત્રિય શક્તિઓને હરાવીને રાજકીય પ્રસાર કરવાનું કામ કર્યું. ભારતમાં યુરોપીય ઔપનિવેશક સત્તાઓ (ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અંગ્રેજ, … Read more

error: Content is protected !!