Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso

Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso – સોલંકીકાલીન સ્થાપત્યકળા – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સોલંકીકાલીન સ્થાપત્યકળા સોલંકી યુગ ને ગુજરાતના “કળા સંસ્કૃતિ ક્ષેત્ર”નો સુવર્ણયુગ કહેવાય છે. તો ચાલો સોલંકી કાલીન સ્થાપત્યોનો વિગતવાર અભ્યાસ કરીએ. અણહિલપુર પાટણ ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાની નવી રાજધાની અણહિલપુર પાટણ (અણહિલ્લ પાટક)ની સ્થાપના કરી હતી. આ નામ તેના બાળમિત્ર અને … Read more

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso – ગુજરાતના પુરાતત્વીય સ્થળો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના પુરાતત્વીય સ્થળો / ગુજરાતના પુરાતાત્વિક સ્થળો આ પોસ્ટમાં આજે આપણે ગુજરાતમાં આવેલ પુરાતત્વીય સ્થળોનો વિગતવાર અભ્યાસ કરીશું. સુદર્શન તળાવ મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. તે સમયે સૌરાષ્ટ્રની રાજધાની ગિરનાર (ગિરિનગર) હતી. … Read more

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso – પાળિયા સંસ્કૃતિ – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો “પાળિયા” શું છે ? “પાળિયા”, “પાળિયો” અથવા “ખાંભી”એ પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતાં સ્મારકનો એક પ્રકાર છે પાળિયો શબ્દ, મૂળ સંસ્કૃત શબ્દ “પાલ” (રક્ષણ કરવું) માંથી ઉદ્ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ “લડતાં સૈનિકોનું … Read more

Bharatna rashtriy pratiko – Bharatnu Bandharan

Bharatna rashtriy pratiko – Bharatnu Bandharan – ભારતના રાષ્ટ્રીય પ્રતીકો – ભારતનું બંધારણ રાષ્ટ્રીય ચિહ્ન (National Emblem) સ્વીકૃતિ – 26 જાન્યુઆરી, 1950 ઉત્તર પ્રદેશના વારાણસી નજીક આવેલા સારનાથના મૌર્ય સમ્રાટ અશોકના સિંહ સ્તંભના શિર્ષ ભાગને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવેલું છે. ભારતીય સંસદ, રાષ્ટ્રપતિ ભવન, રાજ્યોની વિધાનસભાઓ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ વગેરે સ્થાનો પર રાષ્ટ્ર ચિહ્ન … Read more

Bharatna rashtriy pratiko – Bharatno Rashtradhwaj

Bharatna rashtriy pratiko – Bharatno Rashtradhwaj – ભારતના રાષ્ટ્રીય પ્રતિકો – ભારતનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્ર ધ્વજ સ્વીકાર : 22 જૂલાઈ, 1947 ભારતના રાષ્ટ્રધ્વજને તિરંગો કહેવામાં આવે છે જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે અને તિરંગાની વચ્ચે નેવી બ્લ્યુ રંગમાં 24 આરાઓ ધરાવતું અશોકચક્ર આવેલું હોય છે. મૌર્ય સમ્રાટ અશોક ના … Read more

Kriyavisheshan – Gujarati Vyakaran

Kriyavisheshan – Gujarati Vyakaran – ક્રિયાવિશેષણ – ગુજરાતી વ્યાકરણ ક્રિયાવિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયાવિશેષણ કહેવાય. વિશેષણ નામના અર્થમાં વધારો કરનાર પદ હોય છે તો ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર પદ હોય છે. ક્રિયાવિશેષણ અવ્યયનો જ એક પ્રકાર છે. ઉ.દા. “તે જલદી દોડયો”, “તે જલદી દોડી”, “તે જલદી દોડયું” – આ ઉદાહરણોમાં “જલદી” ક્રિયાવિશેષણ … Read more

Visheshan – Gujarati Vyakaran

Visheshan – Gujarati Vyakaran – વિશેષણ – ગુજરાતી વ્યાકરણ વિશેષણ અને તેના પ્રકારો • વિશેષણ શબ્દ વિશેષ્ + અણ પરથી બનેલો શબ્દ છે. “અણ” એટલે વધારો કરનાર. અહીં અર્થમાં વધારો કરનારું એવો અર્થ થાય છે. વિશેષણ : • વાક્યમાં વપરાયેલાં જે પદો નામ કે સર્વનામની વિશેષતા પ્રગટ કરે તે વિશેષણ અથવા નામ કે સર્વનામના અર્થમાં … Read more

Panchayati Raj ne bandharaniy darjo – Panchayati raj

Panchayati Raj ne bandharaniy darjo – Panchayati raj – Panchayati raj in gujarati પંચાયતી રાજને બંધારણીય દરજ્જો • આપણા દેશના બંધારણના ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગાંધીજીની ભલામણથી અનુચ્છેદ 40 માં રાજ્ય ગ્રામ પંચાયતોની રચના કરવા માટે પગલાં લેશે અને સ્વરાજના મૂળભૂત એકમ તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર … Read more

Adivasiona mela – Gujaratno Sanskrutik varso

Adivasiona mela – Gujaratno Sanskrutik varso – આદિવાસીઓના મેળા આદિવાસીઓના મેળા • આદિવાસી એ ઉત્સવપ્રિય પ્રજા છે. તેમનામાં મેળાઓનું ખૂબ મહત્વ છે. • આદિવાસી વિસ્તારોમાં નાના-મોટા અસંખ્ય મેળા યોજાય છે. આ મેળા આદિવાસીઓના સીધા, સાદા અને પરિશ્રમથી ભરેલા જીવનમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. • આ મેળાઓ ઊજવવા પાછળ કેટલાક હેતુ અને રીતિરિવાજો જોડાયેલા … Read more

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો • તહેવારો અને ઉત્સવો એ આદિવાસી સમાજની સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે. • આદિવાસી ઉત્સવો તેમના સામુદાયિક જીવનને ધબકતું રાખે છે, તેમના જીવનને આનંદ-ઉલ્લાસથી સભર બનાવે છે. • દરેક ધાર્મિક ઉત્સવમાં નૃત્યો, ગીતો અને … Read more

error: Content is protected !!