Adivasiona Nrutyo – Gujaratno sanskrutik varso

Adivasiona Nrutyo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓના નૃત્યો આદિવાસીઓના નૃત્યો ધમાલ નૃત્ય • મૂળ આફ્રિકાની સીદી જનજાતિ, જે વર્તમાનમાં સૌરાષ્ટ્રના જાફરાબાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢના જંબુરમાં વસેલી છે, તેમની આદિસંસ્કૃતિનું વિશેષ તત્ત્વ એટલે “ધમાલ નૃત્ય”. • તેને “મશીરા નૃત્ય” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નૃત્ય કરતી વખતે સીદીઓ નાળિયેરની કાચલીમાં કોડિયું નાખીને બનાવેલા મશીરા … Read more

Gujaratna Mahelo / palace – Gujaratno sanskrutik varso

Gujaratna Mahelo / palace – Gujaratno sanskrutik varso – ગુજરાતનાં મહેલો / પેલેસ ગુજરાતનાં મહેલો / પેલેસ ખાપરા-ઝવેરીનો મહેલ (પંચમહાલ) • પાવાગઢ ખાતે માંચીની જૂની પગદંડી તરફ આગળ વધતાં વિશ્વામિત્રી નદીની ઊંડી ખીણના કિનારા પર બંધાયેલ પ્રાચીન મહેલ “ખાપરા કોડિયાનો મહેલ” તરીકે ઓળખાય છે. • પ્રાચીનકાળમાં સાત માળ ધરાવતા “અદ્ધર ઝરુખા મહેલ” તરીકે ખ્યાતિ પામેલ … Read more

Sarvnam – Gujarati Vyakaran

Sarvnam – Gujarati Vyakaran – સર્વનામ અને તેના પ્રકારો – ગુજરાતી વ્યાકરણ સર્વનામ • ગુજરાતી ભાષામાં વાતચીતમાં કે વર્ણનમાં એકવાર “નામ” કે “સંજ્ઞા” પ્રયોજાયા પછી વારંવાર એ “સંજ્ઞા” નો પ્રયોગ અર્થઘટનને મુશ્કેલ બનાવે છે, તેથી એ નામ કે સંજ્ઞાને સ્થાને પ્રયોજાતા શબ્દને “સર્વનામ” કહેવાય છે.જેમ કે, “તે હોશિયાર છે”, “તું કાલે ચોક્કસ મળજે”, “તમે મને … Read more

Narsinh Mehta – Gujarati Sahitya

Narsinh Mehta – Gujarati Sahitya – નરસિંહ મહેતા – ગુજરતી સાહિત્ય ગુજરાતના આદિકવિનરસિંહ મહેતા પૂરું નામ નરસિંહ કૃષ્ણદાસ મહેતા જન્મ ઈ.સ.1414 (અંદાજીત) જન્મસ્થળ તળાજા (ભાવનગર) કર્મભૂમિ જૂનાગઢ માતા દયાકુંવર પત્ની માણેકબાઈ પુત્ર શામળદાસ પુત્રી કુંવરબાઈ બિરુદ આદિકવિ / આદ્યકવિ, પદના પિતા, ભક્તકવિ, શિરોમણિ, ઊર્મિકાવ્ય અવસાન ઈ.સ. 1480 નરસિંહ મહેતા – એવા રે અમે એવા રે … Read more

Gujaratno Itihas – Siddhraj Jaysinh

Gujaratno Itihas – Siddhraj Jaysinh – સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ નો પરિચય • પિતા : કર્ણદેવ પહેલો • માતા : મયણલ્લાદેવી (મીનળદેવી) • ઉપનામ : સધરા જેસંગ • વૈવિશાળ : રાણકદેવી • દત્તક પુત્રી : કાંચનદેવી (દેવળદેવી જે અર્ણોરાજને પરણી અને તેમનો પુત્ર – સોમેશ્વર હતો.) • લશ્કરી તાલીમ : શાંતુ … Read more

Bharatiy bandharanni visheshtao

ભારતીય બંધારણની વિશેષતાઓ • અલગ અલગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સતત અને અથાક પ્રયત્ન કરી બંધારણના ઘડવૈયાઓએ ભારતીય બંધારણ તૈયાર કર્યું. આ ભારતીય બંધારણની ઘણી વિશેષતાઓ છે. • ભારતીય બંધારણને પ્રજાના પ્રતિનિધિઓ એટલે બંધારણસભા દ્વારા હસ્તલિખિત સૌથી મોટું બંધારણ મનાય છે. • ભારતીય બંધારણને અંતિમ સ્વરૂપ … Read more

Gujarat sarkar dwara ujavata utsavo

Gujarat sarkar dwara ujavata utsav – ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા ઉત્સવો ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ (મોઢેરા, મહેસાણા) • “ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એટલે નૃત્ય, સંગીત અને સ્થાપત્યનો ત્રિવેણી સંગમ.” • ઉત્તર ગુજરાતના મોઢેરામાં આવેલા વિશ્વવિખ્યાત સૂર્યમંદિર ખાતે દર વર્ષે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. • ગુજરાત સરકાર દ્વારા શિલ્પ, … Read more

Aamukh (Preamble) – Bharatnu bandharan aamukh in gujarati

Aamukh (Preamble) / આમુખ • આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. • આમુખ એટલે પ્રસ્તાવના, જેમ દરેક પુસ્તકની શરૂઆત પ્રસ્તાવનાથી થાય છે તેમ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. પુસ્તકનો સારાંશ જેમ પ્રસ્તાવનાથી મળે છે તેમ બંધારણનો સારાંશ આમુખથી પ્રાપ્ત થાય છે. • ભારતીય બંધારણનું આમુખ માત્ર એક વાક્યનું બનેલું છે. • 13 ડિસેમ્બર, 1946ના રોજ … Read more

Gujaratna Janita Chitrakaro

Gujaratna Janita Chitrakaro – ગુજરાતનાં જાણીતા ચિત્રકારો શ્રી રવિશંકર રાવળ : • “ગુજરાતના કલાગુરુ” તરીકે ઓળખાતા રવિશંકર રાવળનો જન્મ ઈ.સ. 1892માં ભાવનગરમાં થયો હતો. • રવિશંકર રાવળને ચિત્રકળામાં ઊંડો રસ હતો, પરંતુ તે અંગેની સાચી દિશા પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા પ્રાપ્ત થઈ. • તેમણે ચિત્રકાર બનવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ … Read more

Gujaratni Lokchitrakala

ગુજરાતની લોકચિત્રકળા • ગુજરાતમાં લોકચિત્રકળાના પ્રારંભિક પ્રમાણ સિંધુ ખીણ સભ્યતાના લોથલમાંથી મળી આવે છે. લોથલમાંથી પ્રાપ્ત માટીના વાસણો પર સુશોભનના હેતુથી ચિત્રાંકન કરવામાં આવતું. • ગુજરાતમાં લોકચિત્રકળાનો વાસ્તવિક વિકાસ અને પ્રસાર મુખ્યત્વે મધ્યકાળ દરમિયાન થયો. તત્કાલીન મંદિરો, ગામના ચોરા, જિનાલય અને હવેલીઓ તથા ઘરની મેડીઓ પર ચિત્રો દોરવામાં આવતા હતા. • આ ચિત્રોમાં રામાયણ, મહાભારતકાલીન … Read more

error: Content is protected !!