ભારતવર્ષની ભવ્યતા | Bharatvarshni bhavyata mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 8. ભારતવર્ષની ભવ્યતા | Bharatvarshni bhavyata ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test (Bharatvarshni bhavyata)

ટેસ્ટ નંબર08
પ્રકરણ8. ભારતવર્ષની ભવ્યતા
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

ભારતવર્ષની ભવ્યતા

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 60

મેગેસ્થનીસ કોના દરબારમાં આવ્યા હતા ?

2 / 60

જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે ?

3 / 60

ભારતીય ચિંતનના મહામૂલ ઉપનિષદ ગ્રંથો....... .

4 / 60

સંગમ સાહિત્યની રચના ક્યારે થઈ હતી ?

5 / 60

હ્યુ-એન-ત્સાંગ કોના સમયમાં ભારત આવ્યા હતા ?

6 / 60

ગ્રામ ભોજક માટે સાચા વિધાનો ચકાસો.

7 / 60

"નિવિ" એટલે શું ?

8 / 60

ગૌતમેશ્વરની જૈન મૂર્તિ કઈ જગ્યાએ આવેલી છે ?

9 / 60

કઝાર અને તઝર એ કઈ ભાષામાં લખાયેલા ગ્રંથો છે ?

10 / 60

મહાભારતની રચના કોના દ્વારા થઈ છે ?

11 / 60

ભારતીય સાહિત્યને કયા કયા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે ?

12 / 60

નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય કોણ હતા ?

13 / 60

નિર્દેશન કલામાં શેનો શેનો સમાવેશ થાય છે ?

14 / 60

અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કઈ સદીમાં થઈ હતી ?

15 / 60

પ્રાચીન ભારતમાં મૂર્તિ કલા માટે કેટલી શૈલી પ્રચલિત હતી ?

16 / 60

દક્ષિણ ભારતમાં નીચેનામાંથી કયા પ્રકારના લોકો રહેતા હતા ?

17 / 60

ગ્રામભોજકનું પદ કઈ રીતે નક્કી થતું હતું ?

18 / 60

બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી તે સ્થળ કયા નામે ઓળખાતું ?

19 / 60

"જય સંહિતા" તરીકે કયો ગ્રંથ ઓળખાય છે ?

20 / 60

ભગવાન બુદ્ધની મૂર્તિઓ મોટેભાગે કઈ શૈલીમાં બંધાવેલી જોવા મળે છે ?

21 / 60

"શાહજીકી ડેરી" નામનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો ?

22 / 60

સૌપ્રથમ સ્તૂપોનું નિર્માણ કઈ જગ્યાએ થયું ?

23 / 60

કયા સ્થળે બૌદ્ધધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળના વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા છે ?

24 / 60

ભારતના ઉત્તર ભાગમાં ગામનો વડો કયાં નામે ઓળખાતો ?

25 / 60

"વાંસ" એટલે શું ?

26 / 60

કયાં સ્થળના ચિત્રો વિશ્વવિખ્યાત છે ?

27 / 60

મદુરાઈમાં ત્રણ સંગમમાં કેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી ?

28 / 60

આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે ?

29 / 60

ભારતના સૌથી જૂનાં ચિત્રો કયાં યુગમાંથી મળી આવ્યા છે ?

30 / 60

બૌદ્ધધર્મની જાતક કથાઓ આધારિત ગ્રંથો છે....... .

31 / 60

લલિત કલામાં શેનો શેનો સમાવેશ થાય છે ?

32 / 60

વલભી વિદ્યાપીઠ ક્યાં રાજ્યમાં આવેલી હતી ?

33 / 60

ઈતિહાસવિદો કલાને ક્યાં ક્યાં વિભાગોમાં વહેંચે છે ?

34 / 60

સ્તૂપ એટલે ક્યાં આકારનો ગુંબજ ?

35 / 60

ઈલોરાનાં શિવમંદિરની વિશિષ્ટતા છે....... .

36 / 60

પર્વત કોતરીને બનાવવામાં આવતી કલા એટલે ?

37 / 60

અર્થશાસ્ત્ર એ કેવા પ્રકારનો ગ્રંથ છે ?

38 / 60

પ્રાચીન ભારતના મહાન સાહિત્યકાર....... .

39 / 60

અગત્યનાં મહાકાવ્યો અને નાટકોમાં સમાવેશ થાય છે....... .

40 / 60

બુદ્ધની વિશાળ પ્રતિમાઓ ગાંધાર શૈલીમાં કઈ જગ્યાએ જોવા મળે છે ?

41 / 60

ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો ?

42 / 60

પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે....... .

43 / 60

અજંતા ઈલોરાના ચિત્રોમાં શું વ્યક્ત કરવામાં આવ્યું છે ?

44 / 60

મેગેસ્થનીસ ક્યા દેશનો વતની હતો ?

45 / 60

જૈન ગ્રંથોને કયા નામથી ઓળખવામાં આવે છે ?

46 / 60

ભારતના મહાન ઉપનિષદ તત્વજ્ઞાનના ગ્રંથો....... .

47 / 60

કયા ગ્રંથમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજજીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે ?

48 / 60

જે સાહિત્ય ગ્રંથોની વિષયવસ્તુ ધર્મની બહાર છે તે કયાં નામે ઓળખાય છે ?

49 / 60

સંગમ સાહિત્યની રચના ક્યા સ્થળે થઈ હતી ?

50 / 60

સ્તૂપની મધ્યમાં શું રાખવામાં આવતું હતું ?

51 / 60

અર્થશાસ્ત્રના લેખક કોણ હતા ?

52 / 60

જૈન ધર્મના અગત્યના ગ્રંથો છે....... .

53 / 60

પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં શેની રચના થઈ છે ?

54 / 60

વલયકૂપનો ઉપયોગ શેના માટે થતો હતો ?

55 / 60

વેદને સમજવા માટે શેની રચના કરવામાં આવી ?

56 / 60

ભારતીય સંસ્કૃતિનું ઘરેણું એવું વિશ્વવિખ્યાત ચિત્ર....... .

57 / 60

"વલયકૂપ" એટલે શું ?

58 / 60

દક્ષિણ ભારતમાંનું એક વિશિષ્ટ સાહિત્ય....... .

59 / 60

કોણે લખેલા ગ્રંથમાં ભારતનાં ભૂગોળ અને બંદરો વિશે માહિતી મળે છે ?

60 / 60

"શાહજીકી ડેરી" નામનો સ્તૂપ કયાં સ્થિત છે ?

Your score is

The average score is 72%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Bharatvarshni bhavyata

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

2 thoughts on “ભારતવર્ષની ભવ્યતા | Bharatvarshni bhavyata mcq”

Leave a Comment

error: Content is protected !!