દુર્ગારામ મહેતા | Durgaram maheta | Gujarati sahitya

દુર્ગારામ મહેતા | Durgaram maheta માનવ ધર્મ સભાના સથવારે અંજવાળું પાથરનાર : દુર્ગારામ મહેતા પૂરું નામ દુર્ગારામ મંછરામ મહેતા જન્મ 25 ડિસેમ્બર, 1809 જન્મસ્થળ સુરત અવસાન 1876 વિશેષ માહિતી સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ રોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારાના પત્રો અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે નવલરામ પંડ્યા અહીં ક્લિક કરો નંદશંકર મહેતા અહીં … Read more

નવલરામ પંડ્યા | Navalram pandya in gujarati | Gujarati sahitya

નવલરામ પંડ્યા | Navalram pandya સુરતના ત્રણ “નન્ના”માંના એક સુધારક પૂરું નામ નવલરામ લક્ષ્મીનારાયણ પંડ્યા જન્મ 9 માર્ચ, 1836 જન્મસ્થળ સુરત અવસાન 7 ઓગસ્ટ, 1888 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ નાટક ભટ્ટનું ભોપાળું (ભોળા ભટ્ટનું પાત્ર), વીરમતી કાવ્ય જનાવરની જાન (બાળલગ્નના કુરિવાજની વાત કરવામાં આવી છે.) લેખસંચય નવલગ્રંથાવલી ભાષાંતર કાલીદાસની કૃતિ મેઘદૂતમનો મેઘછંદ અન્ય … Read more

નંદશંકર મહેતા | Nandshankar maheta in gujarati | Gujarati Sahitya

નંદશંકર મહેતા | Nandshankar maheta ગુજરાતીમાં પ્રથમ નવલકથાના સર્જક : નંદશંકર મહેતા પૂરું નામ નંદશંકર તુળજાશંકર મહેતા માતા ગંગા લક્ષ્મી જન્મ 21 એપ્રિલ, 1835 જન્મસ્થળ સુરત અવસાન 17 જુલાઈ, 1905 વિશેષ માહિતી અન્ય સાહિત્યકાર સાહિત્યકાર વાંચવા માટે નર્મદ અહી ક્લિક કરો દલપતરામ તરવાડી અહી ક્લિક કરો

નર્મદ | Narmad in gujarati | Gujarati sahitya

નર્મદ | Narmad ગુજરાતી ગદ્યના પિતા : નર્મદ નામ નર્મદ પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે માતા નવદુર્ગા ગૌરી પત્ની પ્રથમ ગુલાબ,બીજા ડાહીબેન,ત્રીજા નર્મદા ગૌરી જન્મ 24 ઓગસ્ટ, 1833 જન્મસ્થળ આમલીરાન વિસ્તાર, સુરત બિરુદ પ્રેમશૌર્ય, સમયમૂર્તિ (નવલરામ પંડ્યા), યુગ પ્રવર્તક સાહિત્યકાર, અર્વાચીન ગદ્યપદ્યનો પિતા, પ્રહરી (રા.વિ.પાઠક દ્વારા), પ્રાણવંતો પૂર્વજ (સુંદરમ દ્વારા), યુગંધર, ગદ્યનો પિતા, અર્વાચીનોમાં આદ્ય … Read more

દલપરામ તરવાડી | Dalpatram tarvadi in gujarati | Gujarati sahitya

દલપરામ તરવાડી | Dalpatram tarvadi અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર : દલપતરામ તરવાડી પૂરું નામ દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી જન્મ 21 જાન્યુઆરી, 1820 જન્મસ્થળ વઢવાણ, સુરેન્દ્રનગર ગુરુ ધાર્મિક ગુરૂ : ભૂમાનંદ સ્વામીસાહિત્યિક ગુરુ : દેવાનંદ સ્વામી પુત્ર ન્હાનાલાલ અવસાન 25 માર્ચ, 1898 બિરુદ કવીશ્વર, લોકહિત ચિંતક, ગુજરાતી વાણી રાણીના વકીલ (ખંડેરાવ ગાયકવાડ દ્વારા), ગુજરાતી ભાષાના શાણા … Read more

error: Content is protected !!