Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan

Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan – સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ – ભારતનું બંધારણ ભારતીય બંધારણના ભાગ 14માં અનુચ્છેદ 308થી 323માં સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ અંગેની જોગવાઈ આપવામાં આવી છે. અનુચ્છેદ 308થી 314માં સેવા સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે. સેવા સંબંધી જોગવાઈઓ અનુચ્છેદ 309 : સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની … Read more

Vidhansabha – Bharatnu Bandharan

Vidhansabha – Bharatnu Bandharan – વિધાનસભા – ભારતનું બંધારણ પ્રસ્તાવના વિધાનસભા “નીચલું ગૃહ” કે “પ્રથમ ગૃહ” તરીકે ઓળખાય છે. દરેક રાજ્યની વિધાનસભા, રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી પસંદ કરાયેલ વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60 સભ્યોથી બનેલ હશે. અને જેના માટે દરેક રાજ્યનું પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજન એવી રીતે કરવામાં આવશે કે જેથી … Read more

Vadapradhan (Prime Minister) – Bharatnu Bandharan

Vadapradhan (Prime Minister) – Bharatnu Bandharan – વડાપ્રધાન – ભારતનું બંધારણ વડાપ્રધાન સંબંધી અનુચ્છેદો અનુચ્છેદ 74 : રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે મંત્રીપરિષદ રહેશે. અનુચ્છેદ 75 : વડાપ્રધાનની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા થશે, વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. અનુચ્છેદ 77 : ભારત સરકારના કામકાજનું સંચાલન અનુચ્છેદ 78 : રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવા સંબંધી વડાપ્રધાનની ફરજો. … Read more

Attorney General – Bharatnu Bandharan

Attorney General / મહાન્યાયવાદી એટર્ની જનરલ અથવા મહાન્યાયવાદી ભારતના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના સર્વોચ્ચ કાનૂની સલાહકાર છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 76માં એટર્ની જનરલના પદનું વર્ણન કરવામાં આવ્યું છે. નિમણૂક બંધારણના અનુચ્છેદ 76(1) મુજબ રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. અહીં નોંધનીય છે કે રાષ્ટ્રપતિને એટર્ની જનરલના નામની ભલામણ વડાપ્રધાન દ્વારા … Read more

Central election commission (kendriya chutani panch) – Bharatnu Bandharan

Central election commission (kendriya chutani panch) – Bharatnu Bandharan – કેન્દ્રીય ચૂંટણી પંચ – ભારતનું બંધારણ ચૂંટણી સંબંધી બંધારણીય જોગવાઈ ભારત દેશ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ઢબની શાસન વ્યવસ્થા ધરાવે છે, લોકશાહી શાસન વ્યવસ્થાનો મુખ્ય આધાર નિષ્પક્ષ અને તટસ્થતાના સિદ્ધાંત મુજબ ચૂંટણીઓ યોજાય તે છે. ભારતીય બંધારણના ભાગ 15માં અનુચ્છેદ 324થી 329માં કેન્દ્રીય ચૂંટણી પંચ … Read more

High Court (Vadi Adalat) – Bharatnu Bandharan

High Court (Vadi Adalat) / હાઈકોર્ટ (વડી અદાલત) એકતંત્રી ન્યાય પ્રણાલીકામાં સુપ્રીમ કોર્ટ પછી રાજ્ય સ્તરે હાઈકોર્ટ (વડી અદાલત) આવેલી હોય છે. વડી અદાલત, સુપ્રીમ કોર્ટથી નીચે અને તાબાની અદાલતોથી ઉપરની સ્થિતિએ હોય છે. રાજ્ય કક્ષાએ વડી અદાલતનું મહત્ત્વ વિશેષ છે. દેશના દરેક નાગરિકો માટે સુપ્રીમ કોર્ટની પહોંચ સરળ બનતી નથી, તેના સ્થાને હાઈકોર્ટ સુધીની … Read more

Sansadna Satra (Session of parliament) – Bharatnu Bandharan

સંસદના સત્ર સંસદના બંને ગૃહોના સભ્યો દેશના અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. તેઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. લોકોના પ્રશ્નો સંસદમાં રજૂ કરવા તેમજ દેશ માટે નિર્ણયો લેવામાં અને કાયદાઓ બનાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય છે. સંસદના બંને ગૃહના સભ્યો સંસદમાં કાર્ય કરવા માટે ભેગા થાય તેને સત્ર યોજાયું તેમ કહેવાય. … Read more

Rajyapal (governor) – Bharatnu Bandharan

Rajyapal (governor) – Bharatnu Bandharan – રાજ્યપાલ – ભારતનું બંધારણ ભારતીય બંધારણમાં ભાગ-6માં અનુચ્છેદ 153થી 237માં રાજ્ય સરકાર અંગેનો ઉલ્લેખ છે. જેમાંથી અનુચ્છેદ 153થી 167માં રાજ્યની કારોબારી (રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને રાજ્યના એડવોકેટ જનરલ)નો સમાવેશ થાય છે. કેન્દ્ર સ્તરે જે રીતે કેન્દ્ર સરકાર કાર્ય કરે છે તે મુજબ રાજ્ય સ્તરે રાજ્ય સરકાર કાર્ય કરે … Read more

Uprashtrapati – Vice president – Bharatnu bandharan

Uprashtrapati – Vice president – Bharatnu bandharan – ભારતનું બંધારણ ઉપરાષ્ટ્રપતિ અમેરિકામાં રહેલા ઉપરાષ્ટ્રપતિના પદમાંથી પ્રેરણા લઈ ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ રાખવામાં આવ્યું.અગ્રિમતા ક્રમમાં ઉપરાષ્ટ્રપતિનું સ્થાન રાષ્ટ્રપતિ પછી બીજા ક્રમે આવે છે.બંધારણના અનુચ્છેદ 63 મુજબ ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. ઉપરાષ્ટ્રપતિ સંબંધી અનુચ્છેદો અનુચ્છેદ 63 : ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. અનુચ્છેદ 64 : ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના … Read more

Bharatna rashtriy pratiko – Bharatnu Bandharan

Bharatna rashtriy pratiko – Bharatnu Bandharan – ભારતના રાષ્ટ્રીય પ્રતીકો – ભારતનું બંધારણ રાષ્ટ્રીય ચિહ્ન (National Emblem) સ્વીકૃતિ – 26 જાન્યુઆરી, 1950 ઉત્તર પ્રદેશના વારાણસી નજીક આવેલા સારનાથના મૌર્ય સમ્રાટ અશોકના સિંહ સ્તંભના શિર્ષ ભાગને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવેલું છે. ભારતીય સંસદ, રાષ્ટ્રપતિ ભવન, રાજ્યોની વિધાનસભાઓ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ વગેરે સ્થાનો પર રાષ્ટ્ર ચિહ્ન … Read more

error: Content is protected !!