ભારતનો સાંસ્કૃતિક વારસો
ભારતનો સાંસ્કૃતિક વારસો
Loksangit – Sanskrutik varso
Loksangit – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો વિવિધ રાજ્યોના જાણીતા લોકસંગીત લોકસંગીત એટલે લોકોનું સંગીત. લોક્સમુદાયે પોતાના જીવનવ્યવહારના દરેક નાના-મોટા પ્રસંગોને ગીતોમાં ઝીલ્યા ત્યારે લોકસંગીત રચાયું. સ્થાનિક ભાષામાં રચાયેલું આ સંગીત સરળતા, સુગમતા સાથે સંવેદનશીલતા પણ ધરાવે છે. લોકજીવનના આનંદ-ઉત્સાહને વધાવતું હોવા છતાં તેણે પોતાનો વિવેક જાળવી રાખો છે. લોકસંગીત સહિયારી માલિકીનું છે તથા તેમાં … Read more
Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso
Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતની યુદ્ધકળા (માર્શલ આર્ટ્સ) પ્રાચીનકાળથી ભારતમાં “માર્શલ આર્ટ્સ” એટલે કે “યુદ્ધ કે લડાઈ” માટેની રમત પ્રખ્યાત છે. પ્રાચીન સમયમાં માર્શલ આર્ટ્સ લડાઈના મેદાનમાં ઉપયોગમાં લેવા માટે કરવામાં આવતું, પરંતુ હાલના સમયે તે રીતિ-રિવાજોના ભાગરૂપે, પ્રદર્શનકળા તરીકે, શારીરિક સ્વસ્થતા કે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. માર્શલ … Read more
Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso
Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીત નાટક અકાદમીએ 8 નૃત્યોને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપ્યો છે જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિશી, મણિપુરી, કથક અને સત્રિય નૃત્યનો સમાવેશ થાય છે. તેમાં સૌથી છેલ્લે સમિપ નૃત્ય (અસમ, 2000માં) ને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો અપાયો. ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય ઉપરોક્ત … Read more
Bharatma sikkaono itihas – sanskrutik varso
Bharatma sikkaono itihas – sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતમાં સિક્કાઓનો ઈતિહાસ માનવ સભ્યતાના વિકાસના પ્રારંભિક ચરણમાં વિવિધ આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓ માટે વસ્તુવિનિમય પ્રણાલી અસ્તિત્વમાં હતી, પરંતુ જેમ-જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકોની જરૂરિયાતો અને ગતિવિધિઓમાં વિસ્તાર થતો ગયો, જેના લીધે વસ્તુ વિનિમય પ્રણાલીમાં મુશ્કેલી આવવા લાગી. પરિણામે કોડીઓથી વેપાર કરવાની શરૂઆત થઈ. આગળ … Read more
Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso
Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિ સંબંધિત સંસ્થાઓ કોઈ પણ દેશનો સાંસ્કૃતિક વારસો તેની સામાજિક, આર્થિક, રાજકીય પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આથી દરેક દેશ પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવતો હોય છે અને તેનાં સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે પ્રયત્નશીલ હોય છે. તેમનો ઉદ્દેશ આવનારી પેઢીઓ અને સમાજ તેનું … Read more
Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso
Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિનો વિદેશોમાં પ્રસાર પ્રાચીન કાળથી જ ભારતના લોકોએ વિશ્વના અન્ય ભાગો સાથે ગહન સંબંધો સ્થાપ્યા છે જેના પરિણામે લાંબા સમય ગાળાથી ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના વિદેશોમાં પ્રસાર માટે ભારતનું ભૌગોલિક સ્થાન, સામાજિક-વ્યવસ્થા, રાજકીય ઉદ્દેશો, ધર્મપ્રચારકો … Read more
Lokchitrakala – Bharatno sanskrutik varso
Lokchitrakala – Bharatno sanskrutik varso – લોકચિત્રકળા – ભારતનો સાંસ્કૃતિક વારસો લોકચિત્રકળા ભારત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહીં લોકકળાઓ લોકોનો વિશ્વાસ, રીતિરિવાજો અને રસરૂચિને અભિવ્યક્ત કરે છે. ભારતમાં લોકસંગીત, લોકચિત્ર, લોકનૃત્ય, લોકભરત જેવી લોકકળાની અનેક પ્રવૃત્તિઓ સદીઓથી તેમની અવિરત યાત્રાને સતત આગળ ધપાવી છે. તેમાંની જ એક લોકકળા એટલે “લોકચિત્રકળા” “લોકચિત્રકળા” એટલે “લોકો દ્વારા … Read more
Kathputalikala – Bharatno sanskrutik varso
Kathputalikala – Bharatno sanskrutik varso – કઠપૂતળીકળા – ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતની કઠપૂતળીકળા કઠપૂતળી એટલે “કાષ્ઠ (લાકડું)માંથી બનેલ ઢીંગલી-ઢીંગલા” કઠપૂતળીકળા એ ભારતમાં લોકમનોરંજનનાં પ્રાચીનતમ સ્વરૂપોમાંનું એક છે. આ કળાની શોધ એ માનવજાતિની ઉલ્લેખનીય અને મહત્ત્વપૂર્ણ શોધોમાંની એક છે. તે એક નાટકીય ખેલ છે. જેમાં લાકડી, કાગળ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી કઠપૂતળી(ઢીંગલા-ઢીંગલી) બનાવીને તેના વિવિધ કરતબો … Read more
Bharatma aavela videshi musafaro
Bharatma aavela videshi musafaro – ભારતમાં આવેલા વિદેશી મુસાફરો મેગેસ્થનીઝ દેશ / સમયગાળો : ગ્રીસ / યુનાન (ઈ.સ. પૂર્વે ૩જી સદી) સમકાલીન શાસક / વંશ : ચંદ્રગુપ્ત મૌર્ય વિશેષતા : મેગેસ્થેનીઝ એ સીરિયાના સેલ્યુક્સ નિકેતર-1નો રાજદૂત હતો. તેણે “ઈન્ડિકા ગ્રંથ”ની રચના કરી હતી જેમાં ભારતીય સમાજમાં વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ. આ ગ્રંથમાં મગધના શાસકના લાકડાના બનેલા વિશાળ … Read more