Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso

Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના મુખ્ય લોકસમુદાયો ગુજરાતના મુખ્ય લોક્સમુદાયોની વાત કરીએ તો મેર લોકોની શૂરવીરતા અને ખમીર, ચારણોનું આખાબોલાપણું, વાઘેરોની વીરતા, આહીરોની “ગોપસંસ્કૃતિ”, કણબીઓની કૃષિ અને વેપાર પ્રવૃત્તિ, સાગરખેડુ ખારવાઓની સાહસિકતા, રબારી અને ભરવાડ સમુદાયનાં આગવા પહેરવેશ-આભૂષણ વગેરે જેવી વિશિષ્ટતાઓ જોવા મળે છે. મેર સમુદાય “મેર” કે “મહેર” … Read more

Gujaratna pavitra tirth sthalo – Bhag 2

Gujaratna pavitra tirth sthalo – Bhag 2 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 2 ગિરનાર (જૂનાગઢ) ગિરનારની તળેટીમાં સ્વર્ણરેખા નદીના કિનારે ભવનાથનું શિવમંદિર આવેલું છે. અહીં મહાશિવરાત્રિએ મેળો ભરાય છે. રાજ્ય સરકારે ભવનાથના મેળાને “મિનિકુંભ” તરીકે ઓળખ આપી છે તથા ગિરનારના વિકાસ માટે સ્વતંત્ર સંસ્થા “ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી” રચવાની જાહેરાત કરી હતી. ગિરનાર પર્વત પર … Read more

Gujaratna pavitra tirth sthalo – Bhag 1

Gujaratna pavitra tirth sthalo – Bhag 1 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 1 સોમનાથ મંદિર (ગીર સોમનાથ) ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. આ મંદિર “હિરણ”, “કપિલા” અને “સરસ્વતી” નદીના સંગમસ્થાને આવેલું છે. એવું મનાય છે કે, સોમનાથ મંદિરને ચંદ્રએ સોનાનું, રાવણે ચાંદીનું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પ્રથમે … Read more

Lokbharat – Gujaratno sanskrutik varso

Lokbharat – Gujaratno sanskrutik varso – ગુજરાતનું લોકભરત – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકભરત ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ ગુજરાતની, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી હસ્તકળા છે. ગુજરાતની લોકનારીઓએ નવરાશની પળોમાં ભરતકામની મનોહર કળા ખીલવી છે. લોકભરતમાં પ્રાદેશિક અને જાતિગત કલા વૈવિધ્યને કારણે અનેક પદ્ધતિઓ કે શ્રેણીઓ પ્રચલિત થઈ છે. જેમકે કચ્છનું બન્ની ભરત, … Read more

Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso

Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso – સલ્તનતકાલીન સ્થાપત્ય – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સલ્તનતકાલીન સ્થાપત્ય અહમદશાહ પ્રથમ ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ બાદશાહનો રોજો અને રાણીનો હજીરો હૈબતખાનની મસ્જિદ (જમાલપુર) સૈયદ આલમની મસ્જિદ (ખાનપુર) ત્રણ દરવાજા કુતુબુદ્દીન અહમદશાહ (અહમદશાહ બીજો) હોજ-એ-કુતુબ બાગ-એ-નગીના ઘટામંડળ શાહઆલમ નો રોજો મલેક શાબાનની મસ્જિદ અને રોજો મહમુદ શાહ બેગડો અમદાવાદ શહેરને … Read more

Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso

Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso – સોલંકીકાલીન સ્થાપત્યકળા – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સોલંકીકાલીન સ્થાપત્યકળા સોલંકી યુગ ને ગુજરાતના “કળા સંસ્કૃતિ ક્ષેત્ર”નો સુવર્ણયુગ કહેવાય છે. તો ચાલો સોલંકી કાલીન સ્થાપત્યોનો વિગતવાર અભ્યાસ કરીએ. અણહિલપુર પાટણ ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાની નવી રાજધાની અણહિલપુર પાટણ (અણહિલ્લ પાટક)ની સ્થાપના કરી હતી. આ નામ તેના બાળમિત્ર અને … Read more

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso – ગુજરાતના પુરાતત્વીય સ્થળો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના પુરાતત્વીય સ્થળો / ગુજરાતના પુરાતાત્વિક સ્થળો આ પોસ્ટમાં આજે આપણે ગુજરાતમાં આવેલ પુરાતત્વીય સ્થળોનો વિગતવાર અભ્યાસ કરીશું. સુદર્શન તળાવ મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. તે સમયે સૌરાષ્ટ્રની રાજધાની ગિરનાર (ગિરિનગર) હતી. … Read more

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso – પાળિયા સંસ્કૃતિ – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો “પાળિયા” શું છે ? “પાળિયા”, “પાળિયો” અથવા “ખાંભી”એ પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતાં સ્મારકનો એક પ્રકાર છે પાળિયો શબ્દ, મૂળ સંસ્કૃત શબ્દ “પાલ” (રક્ષણ કરવું) માંથી ઉદ્ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ “લડતાં સૈનિકોનું … Read more

Adivasiona mela – Gujaratno Sanskrutik varso

Adivasiona mela – Gujaratno Sanskrutik varso – આદિવાસીઓના મેળા આદિવાસીઓના મેળા • આદિવાસી એ ઉત્સવપ્રિય પ્રજા છે. તેમનામાં મેળાઓનું ખૂબ મહત્વ છે. • આદિવાસી વિસ્તારોમાં નાના-મોટા અસંખ્ય મેળા યોજાય છે. આ મેળા આદિવાસીઓના સીધા, સાદા અને પરિશ્રમથી ભરેલા જીવનમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. • આ મેળાઓ ઊજવવા પાછળ કેટલાક હેતુ અને રીતિરિવાજો જોડાયેલા … Read more

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો • તહેવારો અને ઉત્સવો એ આદિવાસી સમાજની સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે. • આદિવાસી ઉત્સવો તેમના સામુદાયિક જીવનને ધબકતું રાખે છે, તેમના જીવનને આનંદ-ઉલ્લાસથી સભર બનાવે છે. • દરેક ધાર્મિક ઉત્સવમાં નૃત્યો, ગીતો અને … Read more

error: Content is protected !!