સંસ્કૃત કાવ્યો અને નાટકોના તેમણે કરેલા અનુવાદો તેમનું સૌથી મહત્વનું પ્રદાન છે.
વર્ષ 1902માં મુંબઈ યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષય દાખલ થતાં તેના પ્રથમ પ્રાધ્યાપક તરીકે ગોવર્ધનરામની સાથે કેશવલાલની પણ નિમણૂક થઈ હતી.
તેઓ 1907માં મુંબઈમાં બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા.
તેઓએ વર્ષ 1920 થી 1938 સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ તરીકેની સેવા આપી હતી.
1 thought on “કેશવ હર્ષદ ધ્રુવ | Keshav Harshad Dhruv”