શ્રીમદ્ રાજચંદ્ર | Shrimad Rajchandra

શતાવધાની જ્ઞાનીપુરુષ : શ્રીમદ્ રાજચંદ્ર

નામશ્રીમદ્ રાજચંદ્ર
જન્મ સમયે નામલક્ષ્મીનંદન
પૂરું નામરાયચંદભાઈ રવજીભાઈ મહેતા
જન્મ9 નવેમ્બર, 1867
જન્મસ્થળવવાણિયા (જીલ્લો : મોરબી)
બિરુદઆત્મસાધક સંસારી યોગી
અવસાન9 એપ્રિલ, 1901
  • સાક્ષાત સરસ્વતીનું બિરુદ પામનાર અને શતાવધાની એવા શ્રીમદ્ રામચંદ્ર મહાત્મા ગાંધીના આધાત્મિક ગુરુ હતા.
  • તેઓને પિતા પાસેથી કૃષ્ણ ભકિતના પદોની ભેટ મળી પરંતુ, 13 વર્ષની વયે જૈન ધર્મ તરફ આકર્ષાયા.
  • તેમણે 8 વર્ષની વયે કવિતા લખવાની શરૂઆત કરી હતી.
  • તેમની પ્રથમ કવિતા “બુદ્ધિપ્રકાશ” માં પ્રકાશિત થઈ હતી.
  • તેમણે મહાભારત અને રામાયણની પદ્યમાં 5 હજાર કરતા પણ વધારે પંકિતઓ રચી હતી.
  • તેમણે જૈન ધર્મમાં ઉત્કૃષ્ઠ રચના ગણાતી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” ની રચના કરી હતી. જેમાં ઈશ્વર વિશે જણાવ્યું છે કે “કર્તા ઈશ્ર્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.”
  • મોરબીના જૈન આચાર્ય શંકરલાલ મહેશ્વર ભટ્ટ પાસેથી સૌપ્રથમવાર તેમણે અષ્ટાવધાનના પ્રયોગ શીખેલા. ત્યારબાદ તેમણે પોતાના જાત પર પ્રયોગ કરીને મુંબઈમાં બ્રિટિશરોની હાજરીમાં શતાવધાનના પ્રયોગ કરી બતાવ્યાં. શતાવધાન એટલે 100 જુદી-જુદી બાબતો / ઘટના / પરિસ્થિતિ યાદ રાખીને તરત જ ફરીથી એકપણ ભૂલ કર્યા વિના રજૂ કરે તેવી આધ્યાત્મિક વિદ્યા

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

સાહિત્ય સર્જનમોક્ષમાળા, ભાવના બોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર, રાજ્યોગ

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
રણજિતરામ મહેતાઅહી ક્લિક કરો
દામોદર બોટાદકરઅહી ક્લિક કરો
અરદેશર ખબરદારઅહી ક્લિક કરો
ન્હાનાલાલઅહી ક્લિક કરો
બળવંતરાય ઠાકોરઅહી ક્લિક કરો

1 thought on “શ્રીમદ્ રાજચંદ્ર | Shrimad Rajchandra”

Leave a Comment

error: Content is protected !!