Gujaratno Suvarnakal – Gujaratno itihas
Gujaratno Suvarnakal – Gujaratno itihas – ગુજરાતનો સુવર્ણકાળ – ગુજરાતનો ઈતિહાસ કુમારપાળ (ઈ. સ. 1143 થી 1173) કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો પિતરાઈ ભાઈ હતો પરંતુ કુમારપાળની માતા કાશ્મીરા દેવીનું અલગ કુળ હોવાથી કુમારપાળ પાટણની ગાદીએ બેસે તેમ સિદ્ધરાજ જયસિંહ ઈચ્છતો ન હતો. અંતે કુમારપાળ ખંભાતમાં હેમચંદ્રાચાર્યના શરણે ગયો. સિદ્ધરાજના મૃત્યુ બાદ મંત્રી ઉદયન, બનેવી કૃષ્ણદેવ અને … Read more