Lokbharat – Gujaratno sanskrutik varso
Lokbharat – Gujaratno sanskrutik varso – ગુજરાતનું લોકભરત – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકભરત ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ ગુજરાતની, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી હસ્તકળા છે. ગુજરાતની લોકનારીઓએ નવરાશની પળોમાં ભરતકામની મનોહર કળા ખીલવી છે. લોકભરતમાં પ્રાદેશિક અને જાતિગત કલા વૈવિધ્યને કારણે અનેક પદ્ધતિઓ કે શ્રેણીઓ પ્રચલિત થઈ છે. જેમકે કચ્છનું બન્ની ભરત, … Read more