ઇતિહાસ જાણવાના સ્ત્રોતો | Itihas janvana stroto

Itihas-Janvana-Stroto gujaratno itihas

અહીં તમને ગુજરાતનો ઈતિહાસ (Gujaratno Itihas) માં ઈતિહાસ જાણવાના સ્ત્રોતો (Itihas janvana Stroto) વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વધુ આવી પોસ્ટ દરરોજ વાંચવા માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો. Itihas janvana stroto પુરાતાત્વિય સ્રોત કે સાધનસામગ્રી ક્રમ શાસક (રાજા) અધિકારી 1 ચન્દ્રગુપ્ત … Read more

Gir somnath | Gujaratna Jilla

જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના ગીર સોમનાથ જિલ્લાની સ્થાપના વર્ષ 15 ઓગસ્ટ, 2013માં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. જિલ્લાનું મુખ્ય મથક : વેરાવળ તાલુકાઓ (06) ગીરગઢડા, સુત્રાપાડા, વેરાવળ, ઉના, તાલાલા, કોડીનાર જિલ્લા સાથે સરહદો અમરેલી, જૂનાગઢ સાંસ્કૃતિક વારસો સંગ્રહાલય : પ્રભાસ પાટણ મ્યુઝિયમ – સોમનાથ કુંડ / સરોવર : … Read more

Gir Somnath

તાલુકા (06) તાલુકા (06) ગીર ગઢડા સુત્રાપાડા વેરાવળ ઉના તાલાળા કોડીનાર તાલુકા યાદ રાખવાની ટ્રીક જિલ્લાની રચના ભૌગોલિક સ્થાન જિલ્લાની સીમા સામાજિક-આર્થિક સર્વેક્ષણ 2021-22 પ્રમાણે ઈતિહાસ જિલ્લાની ભૂગોળ નદીઓ નદીઓ દેવકા, કપિલા, રાવલ, સૌમત, શિંગોડા, હિરણ, મછુન્દ્રી, સરસ્વતી, ધાતરવડી, શિંગવડો બંદરો બંદરો વેરાવળ (વેરાવળ), સૈયદ્રાજપુરા (ઉના), મૂળ દ્વારકા (કોડીનાર), રાજપરા (ઉના), નવાબંદર (ઉના), હીરાકોટ(સુત્રાપાડા), ધામળેજ … Read more

Prajamandal na Satyagrah – Gujaratno itihas

Prajamandal na Satyagrah – Gujaratno itihas – પ્રજામંડળના સત્યાગ્રહ – ગુજરાતનો ઈતિહાસ રાજકોટ સત્યાગ્રહ રાજકોટમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું આપખુદ શાસન હતું. તેથી રાજકોટ પ્રજામંડળના અધિવેશનમાં ઈ.સ.1938માં જવાબદાર રાજતંત્રની માંગણી સાથે જૂગારના અખાડાઓ બંધ કરવાનું તથા ઈજારાશાહી બંધ કરવાનું અને 15% મહેસૂલનો ઘટાડો કરવાની લોકોએ માંગણી કરી હતી. રાજકોટના રાજાએ તેનો ઈન્કાર કર્યો. … Read more

Dandikuch – Gujaratno itihas

Dandikuch – Gujaratno itihas – દાંડીકૂચ – ગુજરાતનો ઈતિહાસ 29 ડિસેમ્બર, 1929 ના રોજ મધ્યરાત્રીએ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં “પૂર્ણ સ્વરાજ” નો ઠરાવ પસાર કર્યો અને ગાંધીજીને આગેવાની સોંપી. અહીં સવિનય કાનૂન ભંગની લડત ઉપાડવાનું નક્કી થયું. 26 જાન્યુઆરી, 1930 ના રોજ રાવી નદીના તટ પર પંડિત જવાહલાલ નહેરૂએ ત્રિરંગો લહેરાવીને પ્રથમ “સ્વતંત્ર દિન” ઉજવ્યો. ગાંધીજીએ … Read more

Gandhiyugna rashtriy satyagraho – Gujaratno itihas

Gandhiyugna rashtriy satyagraho – Gujaratno itihas – ગાંધીયુગના રાષ્ટ્રીય સત્યાગ્રહો – ગુજરાતનો ઈતિહાસ રોલેટ એક્ટ (1919) રોલેટ એક્ટનો વિરોધ બાપનું પ્રથમ રાષ્ટ્રીય સ્તરનું આંદોલન ગણાય છે. ઈ.સ. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ક્રાંતિકારી ગતિવિધિઓ અને રાષ્ટ્રવાદીઓના આંદોલનોને કચડી નાંખવા માટે બ્રિટીશ સરકારે ન્યાયાધીશ “સિડની રોલેટ“ના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ (ધી અનાર્કિકલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઈમ એક્ટ) ઘડી … Read more

Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas

Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas – ગાંધીયુગના પ્રાદેશિક સત્યાગ્રહો – ગુજરાતનો ઈતિહાસ સત્યાગ્રહ એટલે કે પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ભારતમાં અને ભારતની બહાર ઘણા સત્યાગ્રહો કર્યા હતા. આઝાદીની લડત દરમિયાન ગુજરાતમાં થયેલા પ્રમાણે છે. ગુજરાતસભાનું ગોધરા અધિવેશન ઈ.સ. 1917માં ગોધરામાં ગાંધીજીની અધ્યક્ષતા હેઠળ “ગુજરાત … Read more

Gandhiyug – Gujaratno itihas

Gandhiyug – Gujaratno itihas – ગાંધીયુગ – ગુજરાતનો ઈતિહાસ ઈ. સ. 1915 થી 1948 સુધીના સમયગાળાને “ગાંધીયુગ” તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધી પૂરું નામ : મોહનદાસ કરમચંદ ગાંધી જન્મદિન : 02-10-1869 ભાદરવા વદ 12, વિક્રમ સંવત 1925 (રેંટિયા બારશ) આ દિવસને યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્મસ્થળ : પોરબંદર (સુદામાપુરી) … Read more

Gujaratno Suvarnakal – Gujaratno itihas

Gujaratno Suvarnakal – Gujaratno itihas – ગુજરાતનો સુવર્ણકાળ – ગુજરાતનો ઈતિહાસ કુમારપાળ (ઈ. સ. 1143 થી 1173) કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો પિતરાઈ ભાઈ હતો પરંતુ કુમારપાળની માતા કાશ્મીરા દેવીનું અલગ કુળ હોવાથી કુમારપાળ પાટણની ગાદીએ બેસે તેમ સિદ્ધરાજ જયસિંહ ઈચ્છતો ન હતો. અંતે કુમારપાળ ખંભાતમાં હેમચંદ્રાચાર્યના શરણે ગયો. સિદ્ધરાજના મૃત્યુ બાદ મંત્રી ઉદયન, બનેવી કૃષ્ણદેવ અને … Read more

Maurya kal (Maurya Vansh) – Gujaratno itihas

Maurya kal (Maurya Vansh) / મૌર્ય કાળ સિંહાલી અનુશ્રુતિ મુજબ ગૌતમ બુદ્ધનું પરિનિર્વાણ – ઈ.પૂ. 544-543માં થયું અને જૈન અનુશ્રુતિ મુજબ મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ઈ.પૂ 527-26માં થયું. આધુનિક ઐતિહાસિક સંશોધન મુજબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પરિનિર્વાણ અનુક્રમે ઈ.સ.પૂર્વે 483 અને ઈ.સ. પૂર્વે 467 માં થયું હતું. જેથી કહી શકાય કે ગૌતમ બુદ્ધ અને મહાવીર … Read more

error: Content is protected !!