Gir somnath | Gujaratna Jilla

જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના ગીર સોમનાથ જિલ્લાની સ્થાપના વર્ષ 15 ઓગસ્ટ, 2013માં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. જિલ્લાનું મુખ્ય મથક : વેરાવળ તાલુકાઓ (06) ગીરગઢડા, સુત્રાપાડા, વેરાવળ, ઉના, તાલાલા, કોડીનાર જિલ્લા સાથે સરહદો અમરેલી, જૂનાગઢ સાંસ્કૃતિક વારસો સંગ્રહાલય : પ્રભાસ પાટણ મ્યુઝિયમ – સોમનાથ કુંડ / સરોવર : … Read more

Gir Somnath

તાલુકા (06) તાલુકા (06) ગીર ગઢડા સુત્રાપાડા વેરાવળ ઉના તાલાળા કોડીનાર તાલુકા યાદ રાખવાની ટ્રીક જિલ્લાની રચના ભૌગોલિક સ્થાન જિલ્લાની સીમા સામાજિક-આર્થિક સર્વેક્ષણ 2021-22 પ્રમાણે ઈતિહાસ જિલ્લાની ભૂગોળ નદીઓ નદીઓ દેવકા, કપિલા, રાવલ, સૌમત, શિંગોડા, હિરણ, મછુન્દ્રી, સરસ્વતી, ધાતરવડી, શિંગવડો બંદરો બંદરો વેરાવળ (વેરાવળ), સૈયદ્રાજપુરા (ઉના), મૂળ દ્વારકા (કોડીનાર), રાજપરા (ઉના), નવાબંદર (ઉના), હીરાકોટ(સુત્રાપાડા), ધામળેજ … Read more

Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso

Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના મુખ્ય લોકસમુદાયો ગુજરાતના મુખ્ય લોક્સમુદાયોની વાત કરીએ તો મેર લોકોની શૂરવીરતા અને ખમીર, ચારણોનું આખાબોલાપણું, વાઘેરોની વીરતા, આહીરોની “ગોપસંસ્કૃતિ”, કણબીઓની કૃષિ અને વેપાર પ્રવૃત્તિ, સાગરખેડુ ખારવાઓની સાહસિકતા, રબારી અને ભરવાડ સમુદાયનાં આગવા પહેરવેશ-આભૂષણ વગેરે જેવી વિશિષ્ટતાઓ જોવા મળે છે. મેર સમુદાય “મેર” કે “મહેર” … Read more

Lokbharat – Gujaratno sanskrutik varso

Lokbharat – Gujaratno sanskrutik varso – ગુજરાતનું લોકભરત – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકભરત ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ ગુજરાતની, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી હસ્તકળા છે. ગુજરાતની લોકનારીઓએ નવરાશની પળોમાં ભરતકામની મનોહર કળા ખીલવી છે. લોકભરતમાં પ્રાદેશિક અને જાતિગત કલા વૈવિધ્યને કારણે અનેક પદ્ધતિઓ કે શ્રેણીઓ પ્રચલિત થઈ છે. જેમકે કચ્છનું બન્ની ભરત, … Read more

Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso

Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso – સલ્તનતકાલીન સ્થાપત્ય – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સલ્તનતકાલીન સ્થાપત્ય અહમદશાહ પ્રથમ ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ બાદશાહનો રોજો અને રાણીનો હજીરો હૈબતખાનની મસ્જિદ (જમાલપુર) સૈયદ આલમની મસ્જિદ (ખાનપુર) ત્રણ દરવાજા કુતુબુદ્દીન અહમદશાહ (અહમદશાહ બીજો) હોજ-એ-કુતુબ બાગ-એ-નગીના ઘટામંડળ શાહઆલમ નો રોજો મલેક શાબાનની મસ્જિદ અને રોજો મહમુદ શાહ બેગડો અમદાવાદ શહેરને … Read more

Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso

Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso – સોલંકીકાલીન સ્થાપત્યકળા – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સોલંકીકાલીન સ્થાપત્યકળા સોલંકી યુગ ને ગુજરાતના “કળા સંસ્કૃતિ ક્ષેત્ર”નો સુવર્ણયુગ કહેવાય છે. તો ચાલો સોલંકી કાલીન સ્થાપત્યોનો વિગતવાર અભ્યાસ કરીએ. અણહિલપુર પાટણ ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાની નવી રાજધાની અણહિલપુર પાટણ (અણહિલ્લ પાટક)ની સ્થાપના કરી હતી. આ નામ તેના બાળમિત્ર અને … Read more

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso – ગુજરાતના પુરાતત્વીય સ્થળો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના પુરાતત્વીય સ્થળો / ગુજરાતના પુરાતાત્વિક સ્થળો આ પોસ્ટમાં આજે આપણે ગુજરાતમાં આવેલ પુરાતત્વીય સ્થળોનો વિગતવાર અભ્યાસ કરીશું. સુદર્શન તળાવ મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. તે સમયે સૌરાષ્ટ્રની રાજધાની ગિરનાર (ગિરિનગર) હતી. … Read more

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso – પાળિયા સંસ્કૃતિ – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો “પાળિયા” શું છે ? “પાળિયા”, “પાળિયો” અથવા “ખાંભી”એ પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતાં સ્મારકનો એક પ્રકાર છે પાળિયો શબ્દ, મૂળ સંસ્કૃત શબ્દ “પાલ” (રક્ષણ કરવું) માંથી ઉદ્ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ “લડતાં સૈનિકોનું … Read more

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો • તહેવારો અને ઉત્સવો એ આદિવાસી સમાજની સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે. • આદિવાસી ઉત્સવો તેમના સામુદાયિક જીવનને ધબકતું રાખે છે, તેમના જીવનને આનંદ-ઉલ્લાસથી સભર બનાવે છે. • દરેક ધાર્મિક ઉત્સવમાં નૃત્યો, ગીતો અને … Read more

Gujaratma aavel world heritage site – World Heritage sites in Gujarat

ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ • પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિની સર્જનાત્મકતાનું પ્રમાણ છે. અને સાંસ્કૃતિક વારસો એ માનવીની રરાનાત્મક્તાનું ઉદાહરણ છે તથા તે બંને માનવસભ્યતાનો સંયુક્ત વારસો છે. • એક પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે આ વારસાનું સંરક્ષણ કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. • યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળોની પસંદગી … Read more

error: Content is protected !!