Sansadna Satra (Session of parliament) – Bharatnu Bandharan

સંસદના સત્ર સંસદના બંને ગૃહોના સભ્યો દેશના અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. તેઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. લોકોના પ્રશ્નો સંસદમાં રજૂ કરવા તેમજ દેશ માટે નિર્ણયો લેવામાં અને કાયદાઓ બનાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય છે. સંસદના બંને ગૃહના સભ્યો સંસદમાં કાર્ય કરવા માટે ભેગા થાય તેને સત્ર યોજાયું તેમ કહેવાય. … Read more

Gramsabha – Panchayati Raj

Gramsabha – Panchayati Raj – ગ્રામસભા – પંચાયતી રાજ ગ્રામસભાની વ્યાખ્યા ભારતના બંધારણના અનુચ્છેદ 243(A)માં ગ્રામસભાનો ઉલ્લેખ કરેલ છે. ગ્રામસભા એટલે ગ્રામ પંચાયતની મતદારયાદીમાં નોંધાયેલ સભ્યો દ્વારા યોજાતી સભા. ગામની મતદારયાદીમાં નામ હોય તે દરેક વ્યક્તિ ગ્રામસભાની સભ્ય ગણાય છે. તેથી દરેક ગ્રામસભામાં તેને હાજર રહેવાનો, મત આપવાનો તથા કોઈ પણ પ્રકારની દરખાસ્ત કરવાનો અધિકાર … Read more

Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso

Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતની યુદ્ધકળા (માર્શલ આર્ટ્સ) પ્રાચીનકાળથી ભારતમાં “માર્શલ આર્ટ્સ” એટલે કે “યુદ્ધ કે લડાઈ” માટેની રમત પ્રખ્યાત છે. પ્રાચીન સમયમાં માર્શલ આર્ટ્સ લડાઈના મેદાનમાં ઉપયોગમાં લેવા માટે કરવામાં આવતું, પરંતુ હાલના સમયે તે રીતિ-રિવાજોના ભાગરૂપે, પ્રદર્શનકળા તરીકે, શારીરિક સ્વસ્થતા કે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. માર્શલ … Read more

Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso

Gujaratna Loksamudayo – Gujaratno sanskrutik varso – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના મુખ્ય લોકસમુદાયો ગુજરાતના મુખ્ય લોક્સમુદાયોની વાત કરીએ તો મેર લોકોની શૂરવીરતા અને ખમીર, ચારણોનું આખાબોલાપણું, વાઘેરોની વીરતા, આહીરોની “ગોપસંસ્કૃતિ”, કણબીઓની કૃષિ અને વેપાર પ્રવૃત્તિ, સાગરખેડુ ખારવાઓની સાહસિકતા, રબારી અને ભરવાડ સમુદાયનાં આગવા પહેરવેશ-આભૂષણ વગેરે જેવી વિશિષ્ટતાઓ જોવા મળે છે. મેર સમુદાય “મેર” કે “મહેર” … Read more

Bharatma sikkaono itihas – sanskrutik varso

Bharatma sikkaono itihas – sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતમાં સિક્કાઓનો ઈતિહાસ માનવ સભ્યતાના વિકાસના પ્રારંભિક ચરણમાં વિવિધ આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓ માટે વસ્તુવિનિમય પ્રણાલી અસ્તિત્વમાં હતી, પરંતુ જેમ-જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકોની જરૂરિયાતો અને ગતિવિધિઓમાં વિસ્તાર થતો ગયો, જેના લીધે વસ્તુ વિનિમય પ્રણાલીમાં મુશ્કેલી આવવા લાગી. પરિણામે કોડીઓથી વેપાર કરવાની શરૂઆત થઈ. આગળ … Read more

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિ સંબંધિત સંસ્થાઓ કોઈ પણ દેશનો સાંસ્કૃતિક વારસો તેની સામાજિક, આર્થિક, રાજકીય પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આથી દરેક દેશ પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવતો હોય છે અને તેનાં સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે પ્રયત્નશીલ હોય છે. તેમનો ઉદ્દેશ આવનારી પેઢીઓ અને સમાજ તેનું … Read more

Gujaratna pavitra tirth sthalo – Bhag 1

Gujaratna pavitra tirth sthalo – Bhag 1 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 1 સોમનાથ મંદિર (ગીર સોમનાથ) ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. આ મંદિર “હિરણ”, “કપિલા” અને “સરસ્વતી” નદીના સંગમસ્થાને આવેલું છે. એવું મનાય છે કે, સોમનાથ મંદિરને ચંદ્રએ સોનાનું, રાવણે ચાંદીનું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પ્રથમે … Read more

Lokbharat – Gujaratno sanskrutik varso

Lokbharat – Gujaratno sanskrutik varso – ગુજરાતનું લોકભરત – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકભરત ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ ગુજરાતની, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની આગવી હસ્તકળા છે. ગુજરાતની લોકનારીઓએ નવરાશની પળોમાં ભરતકામની મનોહર કળા ખીલવી છે. લોકભરતમાં પ્રાદેશિક અને જાતિગત કલા વૈવિધ્યને કારણે અનેક પદ્ધતિઓ કે શ્રેણીઓ પ્રચલિત થઈ છે. જેમકે કચ્છનું બન્ની ભરત, … Read more

Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso

Saltnatkalin sthaptya – Gujaratno sanskrutik varso – સલ્તનતકાલીન સ્થાપત્ય – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સલ્તનતકાલીન સ્થાપત્ય અહમદશાહ પ્રથમ ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ બાદશાહનો રોજો અને રાણીનો હજીરો હૈબતખાનની મસ્જિદ (જમાલપુર) સૈયદ આલમની મસ્જિદ (ખાનપુર) ત્રણ દરવાજા કુતુબુદ્દીન અહમદશાહ (અહમદશાહ બીજો) હોજ-એ-કુતુબ બાગ-એ-નગીના ઘટામંડળ શાહઆલમ નો રોજો મલેક શાબાનની મસ્જિદ અને રોજો મહમુદ શાહ બેગડો અમદાવાદ શહેરને … Read more

Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso

Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso – સોલંકીકાલીન સ્થાપત્યકળા – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સોલંકીકાલીન સ્થાપત્યકળા સોલંકી યુગ ને ગુજરાતના “કળા સંસ્કૃતિ ક્ષેત્ર”નો સુવર્ણયુગ કહેવાય છે. તો ચાલો સોલંકી કાલીન સ્થાપત્યોનો વિગતવાર અભ્યાસ કરીએ. અણહિલપુર પાટણ ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાની નવી રાજધાની અણહિલપુર પાટણ (અણહિલ્લ પાટક)ની સ્થાપના કરી હતી. આ નામ તેના બાળમિત્ર અને … Read more

error: Content is protected !!