Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso – ગુજરાતના પુરાતત્વીય સ્થળો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના પુરાતત્વીય સ્થળો / ગુજરાતના પુરાતાત્વિક સ્થળો આ પોસ્ટમાં આજે આપણે ગુજરાતમાં આવેલ પુરાતત્વીય સ્થળોનો વિગતવાર અભ્યાસ કરીશું. સુદર્શન તળાવ મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. તે સમયે સૌરાષ્ટ્રની રાજધાની ગિરનાર (ગિરિનગર) હતી. … Read more

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso

Adivasiona tahevaro ane utsavo – Gujaratno sanskrutik varso – આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આદિવાસીઓનાં તહેવારો અને ઉત્સવો • તહેવારો અને ઉત્સવો એ આદિવાસી સમાજની સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે. • આદિવાસી ઉત્સવો તેમના સામુદાયિક જીવનને ધબકતું રાખે છે, તેમના જીવનને આનંદ-ઉલ્લાસથી સભર બનાવે છે. • દરેક ધાર્મિક ઉત્સવમાં નૃત્યો, ગીતો અને … Read more

error: Content is protected !!