Dandikuch – Gujaratno itihas

Dandikuch – Gujaratno itihas – દાંડીકૂચ – ગુજરાતનો ઈતિહાસ 29 ડિસેમ્બર, 1929 ના રોજ મધ્યરાત્રીએ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં “પૂર્ણ સ્વરાજ” નો ઠરાવ પસાર કર્યો અને ગાંધીજીને આગેવાની સોંપી. અહીં સવિનય કાનૂન ભંગની લડત ઉપાડવાનું નક્કી થયું. 26 જાન્યુઆરી, 1930 ના રોજ રાવી નદીના તટ પર પંડિત જવાહલાલ નહેરૂએ ત્રિરંગો લહેરાવીને પ્રથમ “સ્વતંત્ર દિન” ઉજવ્યો. ગાંધીજીએ … Read more

error: Content is protected !!