Gujaratno Suvarnakal – Gujaratno itihas

Gujaratno Suvarnakal – Gujaratno itihas – ગુજરાતનો સુવર્ણકાળ – ગુજરાતનો ઈતિહાસ કુમારપાળ (ઈ. સ. 1143 થી 1173) કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો પિતરાઈ ભાઈ હતો પરંતુ કુમારપાળની માતા કાશ્મીરા દેવીનું અલગ કુળ હોવાથી કુમારપાળ પાટણની ગાદીએ બેસે તેમ સિદ્ધરાજ જયસિંહ ઈચ્છતો ન હતો. અંતે કુમારપાળ ખંભાતમાં હેમચંદ્રાચાર્યના શરણે ગયો. સિદ્ધરાજના મૃત્યુ બાદ મંત્રી ઉદયન, બનેવી કૃષ્ણદેવ અને … Read more

Anu mauryakal (Anu maurya yug) – Gujaratno itihas

Anu mauryakal (Anu maurya yug) – Gujaratno itihas – અનુ મૌર્યકાળ – ગુજરાતનો ઈતિહાસ અનુ-મૌર્યકાળ કે મૌર્યોત્તર કાળ (ઈ.સ.પૂર્વે 185-33) ઈ.સ.પૂ. 185 માં અંતિમ મૌર્ય શાસક બૃહદથની તમેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે હત્યા કરી શુંગવંશની સ્થાપના કરી. ત્યારબાદ પુષ્પમિત્ર શૃંગના પુત્ર “અગ્નિમિત્ર” વિદિશામાંથી અહીં રાજવહીવટ કરતા હતો જેનો ઉલ્લેખ કવિ કાલીદાસે “માલવિકાગ્નિમિત્રમ્” નાટકમાં કર્યો છે. શુંગવંશની … Read more

error: Content is protected !!