Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas
Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas – ગાંધીયુગના પ્રાદેશિક સત્યાગ્રહો – ગુજરાતનો ઈતિહાસ સત્યાગ્રહ એટલે કે પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ભારતમાં અને ભારતની બહાર ઘણા સત્યાગ્રહો કર્યા હતા. આઝાદીની લડત દરમિયાન ગુજરાતમાં થયેલા પ્રમાણે છે. ગુજરાતસભાનું ગોધરા અધિવેશન ઈ.સ. 1917માં ગોધરામાં ગાંધીજીની અધ્યક્ષતા હેઠળ “ગુજરાત … Read more