Gujaratna Janita Chitrakaro
Gujaratna Janita Chitrakaro – ગુજરાતનાં જાણીતા ચિત્રકારો શ્રી રવિશંકર રાવળ : • “ગુજરાતના કલાગુરુ” તરીકે ઓળખાતા રવિશંકર રાવળનો જન્મ ઈ.સ. 1892માં ભાવનગરમાં થયો હતો. • રવિશંકર રાવળને ચિત્રકળામાં ઊંડો રસ હતો, પરંતુ તે અંગેની સાચી દિશા પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા પ્રાપ્ત થઈ. • તેમણે ચિત્રકાર બનવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ … Read more