Prajamandal na Satyagrah – Gujaratno itihas
Prajamandal na Satyagrah – Gujaratno itihas – પ્રજામંડળના સત્યાગ્રહ – ગુજરાતનો ઈતિહાસ રાજકોટ સત્યાગ્રહ રાજકોટમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું આપખુદ શાસન હતું. તેથી રાજકોટ પ્રજામંડળના અધિવેશનમાં ઈ.સ.1938માં જવાબદાર રાજતંત્રની માંગણી સાથે જૂગારના અખાડાઓ બંધ કરવાનું તથા ઈજારાશાહી બંધ કરવાનું અને 15% મહેસૂલનો ઘટાડો કરવાની લોકોએ માંગણી કરી હતી. રાજકોટના રાજાએ તેનો ઈન્કાર કર્યો. … Read more