Gujaratna pavitra tirth sthalo – Bhag 1

Gujaratna pavitra tirth sthalo – Bhag 1 – ગુજરાતના પવિત્ર તીર્થસ્થળો – ભાગ 1 સોમનાથ મંદિર (ગીર સોમનાથ) ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. આ મંદિર “હિરણ”, “કપિલા” અને “સરસ્વતી” નદીના સંગમસ્થાને આવેલું છે. એવું મનાય છે કે, સોમનાથ મંદિરને ચંદ્રએ સોનાનું, રાવણે ચાંદીનું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પ્રથમે … Read more

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso

Gujaratna puratatviy sthalo – Gujaratno sanskrutik varso – ગુજરાતના પુરાતત્વીય સ્થળો – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના પુરાતત્વીય સ્થળો / ગુજરાતના પુરાતાત્વિક સ્થળો આ પોસ્ટમાં આજે આપણે ગુજરાતમાં આવેલ પુરાતત્વીય સ્થળોનો વિગતવાર અભ્યાસ કરીશું. સુદર્શન તળાવ મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. તે સમયે સૌરાષ્ટ્રની રાજધાની ગિરનાર (ગિરિનગર) હતી. … Read more

error: Content is protected !!