Maurya kal (Maurya Vansh) – Gujaratno itihas
Maurya kal (Maurya Vansh) / મૌર્ય કાળ સિંહાલી અનુશ્રુતિ મુજબ ગૌતમ બુદ્ધનું પરિનિર્વાણ – ઈ.પૂ. 544-543માં થયું અને જૈન અનુશ્રુતિ મુજબ મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ઈ.પૂ 527-26માં થયું. આધુનિક ઐતિહાસિક સંશોધન મુજબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પરિનિર્વાણ અનુક્રમે ઈ.સ.પૂર્વે 483 અને ઈ.સ. પૂર્વે 467 માં થયું હતું. જેથી કહી શકાય કે ગૌતમ બુદ્ધ અને મહાવીર … Read more