Gujaratni Lokchitrakala

ગુજરાતની લોકચિત્રકળા • ગુજરાતમાં લોકચિત્રકળાના પ્રારંભિક પ્રમાણ સિંધુ ખીણ સભ્યતાના લોથલમાંથી મળી આવે છે. લોથલમાંથી પ્રાપ્ત માટીના વાસણો પર સુશોભનના હેતુથી ચિત્રાંકન કરવામાં આવતું. • ગુજરાતમાં લોકચિત્રકળાનો વાસ્તવિક વિકાસ અને પ્રસાર મુખ્યત્વે મધ્યકાળ દરમિયાન થયો. તત્કાલીન મંદિરો, ગામના ચોરા, જિનાલય અને હવેલીઓ તથા ઘરની મેડીઓ પર ચિત્રો દોરવામાં આવતા હતા. • આ ચિત્રોમાં રામાયણ, મહાભારતકાલીન … Read more

error: Content is protected !!