Loksangit – Sanskrutik varso

Loksangit – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો વિવિધ રાજ્યોના જાણીતા લોકસંગીત લોકસંગીત એટલે લોકોનું સંગીત. લોક્સમુદાયે પોતાના જીવનવ્યવહારના દરેક નાના-મોટા પ્રસંગોને ગીતોમાં ઝીલ્યા ત્યારે લોકસંગીત રચાયું. સ્થાનિક ભાષામાં રચાયેલું આ સંગીત સરળતા, સુગમતા સાથે સંવેદનશીલતા પણ ધરાવે છે. લોકજીવનના આનંદ-ઉત્સાહને વધાવતું હોવા છતાં તેણે પોતાનો વિવેક જાળવી રાખો છે. લોકસંગીત સહિયારી માલિકીનું છે તથા તેમાં … Read more

Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso

Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતની યુદ્ધકળા (માર્શલ આર્ટ્સ) પ્રાચીનકાળથી ભારતમાં “માર્શલ આર્ટ્સ” એટલે કે “યુદ્ધ કે લડાઈ” માટેની રમત પ્રખ્યાત છે. પ્રાચીન સમયમાં માર્શલ આર્ટ્સ લડાઈના મેદાનમાં ઉપયોગમાં લેવા માટે કરવામાં આવતું, પરંતુ હાલના સમયે તે રીતિ-રિવાજોના ભાગરૂપે, પ્રદર્શનકળા તરીકે, શારીરિક સ્વસ્થતા કે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. માર્શલ … Read more

Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso

Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીત નાટક અકાદમીએ 8 નૃત્યોને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપ્યો છે જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિશી, મણિપુરી, કથક અને સત્રિય નૃત્યનો સમાવેશ થાય છે. તેમાં સૌથી છેલ્લે સમિપ નૃત્ય (અસમ, 2000માં) ને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો અપાયો. ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય ઉપરોક્ત … Read more

Bharatma sikkaono itihas – sanskrutik varso

Bharatma sikkaono itihas – sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતમાં સિક્કાઓનો ઈતિહાસ માનવ સભ્યતાના વિકાસના પ્રારંભિક ચરણમાં વિવિધ આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓ માટે વસ્તુવિનિમય પ્રણાલી અસ્તિત્વમાં હતી, પરંતુ જેમ-જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકોની જરૂરિયાતો અને ગતિવિધિઓમાં વિસ્તાર થતો ગયો, જેના લીધે વસ્તુ વિનિમય પ્રણાલીમાં મુશ્કેલી આવવા લાગી. પરિણામે કોડીઓથી વેપાર કરવાની શરૂઆત થઈ. આગળ … Read more

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિ સંબંધિત સંસ્થાઓ કોઈ પણ દેશનો સાંસ્કૃતિક વારસો તેની સામાજિક, આર્થિક, રાજકીય પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આથી દરેક દેશ પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવતો હોય છે અને તેનાં સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે પ્રયત્નશીલ હોય છે. તેમનો ઉદ્દેશ આવનારી પેઢીઓ અને સમાજ તેનું … Read more

Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso

Bharatiya sanskrutino videshoma Prasar – Sankrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિનો વિદેશોમાં પ્રસાર પ્રાચીન કાળથી જ ભારતના લોકોએ વિશ્વના અન્ય ભાગો સાથે ગહન સંબંધો સ્થાપ્યા છે જેના પરિણામે લાંબા સમય ગાળાથી ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના વિદેશોમાં પ્રસાર માટે ભારતનું ભૌગોલિક સ્થાન, સામાજિક-વ્યવસ્થા, રાજકીય ઉદ્દેશો, ધર્મપ્રચારકો … Read more

Bharatna loknrutyo – Sankrutik varso

Bharatna loknrutyo – Sankrutik varso – ભારતનાં લોકનૃત્યો – સાંસ્કૃતિક વારસો ભારતનાં લોકનૃત્યો ભારતીય સમાજજીવનમાં લોકો દ્વારા વિવિધ અવસરો પર પોતાની ખુશીઓ, આનંદ, લાગણીઓને વ્યક્ત કરવાં જે નૃત્યો રચાય તે “લોકનૃત્યો “તરીકે ઓળખાયાં. ભારતના દરેક ક્ષેત્રમાં વિવિધ ધર્મ, જાતિ, સમુદાય, ભાષા આધારિત લોકનૃત્યોનો વિકાસ થયો છે. જેમાં સ્થાનિક લોકોના પહેરવેશ, બોલચાલ, હાવભાવ અને તેમની માન્યતાઓનું … Read more

Bharat na loknatyo – Sanskrutik varso

Bharat na loknatyo – Sanskrutik varso – ભારતનાં લોકનાટ્યો – સાંસ્કૃતિક વારસો ભારતનાં લોકનાટ્યો ભારતમાં વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગો તથા મનોરંજનના ઉદેશ્યથી લોકનાટ્યો (લોકનાટકો) ભજવવામાં આવે છે. મધ્યકાળમાં ભારતમાં ક્ષેત્રિય સ્તરે અનેક લોકનાટ્યોનો ઉદ્ભવ થયો, જેમાં જનસામાન્યની જીવનશૈલીને દર્શાવવામાં આવતી હતી. તત્કાલીન સમયમાં આ લોકનાટ્યો મનોરંજનના ઉદ્દેશોની સાથે-સાથે સામાજિક જાગૃતિ, રૂઢિવાદી દૃષ્ટિકોણની આલોચના વગેરે જેવા … Read more

Aadhunik sthaptyakala – Sankrutik varso

Aadhunik sthaptyakala – Sankrutik varso – આધુનિક સ્થાપત્યકળા – સાંસ્કૃતિક વારસો આધુનિક સ્થાપત્યકળા ભારતમાં કેન્દ્રીય સત્તા તરીકે મુઘલ શાસનનું પતન થવા સાથે જ ક્ષેત્રિય શક્તિઓએ સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યું, પરંતુ આ સમય ગાળામાં વેપાર અર્થે આવેલી યુરોપીય કંપનીઓને આ ક્ષેત્રિય શક્તિઓને હરાવીને રાજકીય પ્રસાર કરવાનું કામ કર્યું. ભારતમાં યુરોપીય ઔપનિવેશક સત્તાઓ (ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અંગ્રેજ, … Read more

Gujaratma aavel world heritage site – World Heritage sites in Gujarat

ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ • પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિની સર્જનાત્મકતાનું પ્રમાણ છે. અને સાંસ્કૃતિક વારસો એ માનવીની રરાનાત્મક્તાનું ઉદાહરણ છે તથા તે બંને માનવસભ્યતાનો સંયુક્ત વારસો છે. • એક પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે આ વારસાનું સંરક્ષણ કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. • યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળોની પસંદગી … Read more

error: Content is protected !!