Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso
Solankikalin sthaptyakala – Gujaratno sanskrutik varso – સોલંકીકાલીન સ્થાપત્યકળા – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સોલંકીકાલીન સ્થાપત્યકળા સોલંકી યુગ ને ગુજરાતના “કળા સંસ્કૃતિ ક્ષેત્ર”નો સુવર્ણયુગ કહેવાય છે. તો ચાલો સોલંકી કાલીન સ્થાપત્યોનો વિગતવાર અભ્યાસ કરીએ. અણહિલપુર પાટણ ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાની નવી રાજધાની અણહિલપુર પાટણ (અણહિલ્લ પાટક)ની સ્થાપના કરી હતી. આ નામ તેના બાળમિત્ર અને … Read more