03 September 2022 Current Affairs in Gujarati
Current Affairs Question : 01 ભાજપના કયા સાંસદ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના કોષાધ્યક્ષ(ખજાનચી) તરીકે ચૂંટાયા છે ?રાજેન્દ્ર અગ્રવાલમંગલ સુરેશસંજય ભાટિયાઅનુરાગ શર્મા જવાબ : અનુરાગ શર્મા સમજૂતી : હેલિફેક્સ કેનેડામાં 65મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન કોન્ફરન્સમાં 55 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ દરમિયાન, ઝાંસી લલિતપુર સંસદીય ક્ષેત્રના સાંસદ અનુરાગ શર્મા એસોસિએશનના આંતરરાષ્ટ્રીય ખજાનચી તરીકે ચૂંટાયા છે. CPA … Read more