Attorney General – Bharatnu Bandharan
Attorney General / મહાન્યાયવાદી એટર્ની જનરલ અથવા મહાન્યાયવાદી ભારતના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના સર્વોચ્ચ કાનૂની સલાહકાર છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 76માં એટર્ની જનરલના પદનું વર્ણન કરવામાં આવ્યું છે. નિમણૂક બંધારણના અનુચ્છેદ 76(1) મુજબ રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. અહીં નોંધનીય છે કે રાષ્ટ્રપતિને એટર્ની જનરલના નામની ભલામણ વડાપ્રધાન દ્વારા … Read more