Gujaratno Itihas – Siddhraj Jaysinh

Gujaratno Itihas – Siddhraj Jaysinh – સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ નો પરિચય • પિતા : કર્ણદેવ પહેલો • માતા : મયણલ્લાદેવી (મીનળદેવી) • ઉપનામ : સધરા જેસંગ • વૈવિશાળ : રાણકદેવી • દત્તક પુત્રી : કાંચનદેવી (દેવળદેવી જે અર્ણોરાજને પરણી અને તેમનો પુત્ર – સોમેશ્વર હતો.) • લશ્કરી તાલીમ : શાંતુ … Read more

Gujaratna Loknrutyo – Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યો • લોકનૃત્ય એ ગુજરાતની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. • લોકનૃત્યો જેટલા સામાજિક ઉત્સવ સાથે સંકળાયેલા છે તેટલા જ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા છે. • ગુજરાતના દરેક પંથકના વિવિધ જાતિઓના લોકનૃત્યોમાં મૂળભૂત રીતે સમાનતા હોવા છતાં દરેક પંથકની બોલી, ઉત્સવો, વાદ્યો અને વસ્ત્રાભૂષણોને કારણે સ્થાનિક રંગોની છાંટ સાથે આ લોકનૃત્યોમાં વિવિધતા જોવા મળે છે, … Read more

Gujaratni Hastshilpkala – Handicrafts of Gujarat

ગુજરાતની હસ્તશિલ્પકળા / Handicrafts of Gujarat અજરખ બ્લોક પ્રિન્ટિંગ : • અજરખનો શાબ્દિક અર્થ “આજે જ રાખો” થાય છે.• એ તે કાપડ પર રંગકામ અને છાપકામની એક કળા છે જે કચ્છના ખત્રી સમુદાય દ્વારા સંરક્ષિત છે.• આ લાકડાના બ્લોક પ્રિન્ટિંગમાં પ્રતિરોધ મુજબ (Resist Printing)ની પદ્ધતિ દ્વારા કાપડની બંને બાજુ બ્લોક પ્રિન્ટ કરવામાં આવે છે. તેના … Read more

Gujaratna Bandaro – Ports of Gujarat

ગુજરાતના બંદરો / Ports of Gujarat ભારતનાં કુલ 9 રાજ્યો દરિયાકિનારો ધરાવે છે તે પૈકીનું એક રાજ્ય ગુજરાત છે. ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો (1600 કિ.મી) ધરાવે છે. ગુજરાત એ ખંભાતના અખાત, કચ્છના અખાત અને અરબ સાગરથી ઘેરાયેલું છે. ગુજરાત દેશના દરિયાકિનારાનો 28% જેટલો દરિયાકિનારો ધરાવે છે. ભારતનું જ નહિ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ‘લોથલ” … Read more

Sangna (Naam) – Gujarati vyakaran

સંજ્ઞા ( નામ ) પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શ, હાર્દિક, આર્યન, હિમાંશુ, સિંહ, વાઘ, હાથી, મોર, પોપટ, ચકલી, પંખો, ટેબલ, ખુરશી વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે … Read more

Sanskrutik Van

સાંસ્કૃતિક વનો વન મહોત્સવએ ગુજરાતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે. જેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950 / 51 માં કરવામાં આવી હતી. વન મહોત્સવ 1 જુલાઈ થી 7 જુલાઈ વચ્ચે મનાવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજવણી ચાલુ કરવામાં આવી છે. સાંસ્કૃતિક વનોના હેતુઓ ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને … Read more

error: Content is protected !!