Sanskrutik Van
સાંસ્કૃતિક વનો વન મહોત્સવએ ગુજરાતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે. જેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950 / 51 માં કરવામાં આવી હતી. વન મહોત્સવ 1 જુલાઈ થી 7 જુલાઈ વચ્ચે મનાવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજવણી ચાલુ કરવામાં આવી છે. સાંસ્કૃતિક વનોના હેતુઓ ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને … Read more