સાક્ષરયુગના સાહિત્યકારો

સાક્ષરયુગના સાહિત્યકારોના નામ સાક્ષર યુગને પંડિતયુગ અને ગોવર્ધનયુગના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી તમને સાક્ષરયુગના સાહિત્યકારો આપવામાં આવ્યા છે જે પણ સાહિત્યકાર વિશે તમારે માહિતી મેળવી હોય એના નામ ઉપર ક્લિક કરશો એટલે તે સાહિત્યકારને તમામ માહિતી ખુલી જશે. સાક્ષરયુગના સાહિત્યકારો | ગોવર્ધનયુગના સાહિત્યકારો | પંડિતયુગના સાહિત્યકારો ગોવર્ધનરામ ત્રિપાઠી | Govardhanram Tripathi બાલાશંકર કંથારિયા … Read more

અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો / પ્રકાર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતા અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો તદ્દન અલગ છે. અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારોની માહિતી નીચે મુજબ છે. કવિતા ગઝલ સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય ઊર્મિકાવ્ય હાઈકુ નવલકથા મહાનવલકથા નવલિકા (ટૂંકીવાર્તા) નાટક એકાંકી નિબંધ આત્મકથા (ઓટોબાયોગ્રાફી) આત્મચરિત્ર (બાયોગ્રાફી) પ્રવાસવર્ણન મુક્તક શબ્દકોશ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેનો તફાવત

તફાવત મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ સંપૂર્ણ ધર્મ આધારિત સાહિત્ય પ્રકાર છે. આ સમયના સાહિત્યનો મુખ્ય વિષય રામાયણ, મહાભારત, પુરાણ કે પ્રચલિત કથાવસ્તુ આધારિત હતો. આથી આ સમયના સાહિત્યમાં સાહિત્યકારો પાસે મૌલિક શકિતનો અભાવ જોવા મળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ વિવિધ વિષયવસ્તુ પર આધારિત સાહિત્ય છે.જેમાં સાહિત્યકારો પોતાની મૌલિક … Read more

મધ્યકાલીનયુગના સાહિત્યકાર

મધ્યકાલીનયુગના સાહિત્યકાર અહી એક જ પોસ્ટમાં તમને તમામ મધ્યકાલીનયુગના સાહિત્યકાર મળી જશે. જે પણ સાહિત્યકારને વાંચવા હોય એના નામ સામે અહી ક્લિક કરો લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે એ સાહિત્યકાર નો સંપૂર્ણ પરિચય જોવા મળી જશે. સાહિત્યકાર વાંચવા માટે જૈનયુગના સાહિત્યકાર અહી ક્લિક કરો નરસિંહ મહેતા અહી ક્લિક કરો મીરાંબાઈ અહી ક્લિક કરો ભાલણ … Read more

કવિ નાકર | Kavi nakar in gujarati | Gujarati sahitya

કવિ નાકર | Kavi nakar ભાલણ અને પ્રેમાનંદને જોડતી કડી : કવિ નાકર નામ કવિ નાકર પિતા વિકાજી જન્મ સોળમી સદી જન્મ સ્થળ વડોદરા સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ નળાખ્યાન, વ્યાઘ્રમૃગલીસંવાદ, ચંદ્રાહાસાખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, ઓખાહરણ, ધ્રુવાખ્યાન, વિરાટપર્વ, રામાયણ, કર્ણાખ્યાન, લવકુશાખ્યાન, મોરધ્વજાખ્યાન, સુધન્વાખ્યાન, શિવવિવાહ, મહાભારત, સ્ત્રીપર્વ, વિદુરવિનતિ, નાનીભક્તમાળ, ભાગવતદશમ, કરુણરાજાનું આખ્યાન, કૃષ્ણવિષ્ટી, અભિમન્યુઆખ્યાન, ભ્રમરગીતા, સુદામાચરિત્ર, … Read more

સહજાનંદ સ્વામી | Sahajanand swami in gujarati | Gujarati sahitya

સહજાનંદ સ્વામી | Sahajanand swami નામ સહજાનંદ સ્વામી મૂળ નામ ઘનશ્યામ પાંડે પિતા હરિપ્રસાદ પાંડે (ધર્મદેવ) માતા બાળાદેવી (ભક્તિમાતા) જન્મ ઈ.સ.1781 જન્મસ્થળ છપૈયા, ઉત્તરપ્રદેશ ગુરુ રામાનંદ સ્વામી અવસાન ઈ.સ.1830 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વેદ રહસ્ય અન્ય સ્વામીઓની મહત્વની પંક્તિઓ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય … Read more

વલ્લભ ભટ્ટ | Vallabh bhatt in gujarati | Gujarati sahitya

વલ્લભ ભટ્ટ | Vallabh bhatt ગરબાના પ્રણેતા : વલ્લભ ભટ્ટ નામ વલ્લભ ભટ્ટ જન્મ ઈ.સ. 1696 જન્મસ્થળ નવાપુરા, અમદાવાદ કર્મભૂમિ બહુચરાજી, મહેસાણા બિરુદ ગરબાના પિતા અવસાન ઈ.સ. 1807 વલ્લભ મેવાડાની પ્રતિજ્ઞા સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ ચોસઠ જોગણીઓનો ગરબો, આનંદનો ગરબો, આરાસુરનો ગરબો, શણગારનો ગરબો, મહાકાળીનો ગરબો, કળીકાળનો ગરબો, સત્યભામાના રૂષણાનો ગરબો, કજોડાનો … Read more

ગંગાસતી | Gangasati in gujarati | Gujarati sahitya

ગંગાસતી | Gangasati સોરઠી સંતવાણીનાં કવિયિત્રી : ગંગાસતી નામ ગંગાસતી મૂળ નામ ગંગાબાઈ કહળસંગ ગોહિલ ઉપનામ સોરઠના મીરાંબાઈ, હીરા બા માતા રૂપાળીબા જન્મ ઈ.સ. 1846 જન્મસ્થળ રાજપરા (પાલિતાણા), ભાવનગર ગુરુ રામેતવેનજી શિષ્ય પાનબાઈ (પુત્રવધૂ) અવસાન ઈ.સ. 1894 પંક્તિઓ મેરુ રે ડગે પણ માં મન નો ડગે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ રેવિપદ પડે પણ વણસે … Read more

દયારામ | Dayaram in gujarati | Gujarati sahitya

દયારામ | Dayaram ગરબીના સર્જક / પિતા : દયારામ નામ દયારામ પ્રભુરામ ભટ્ટ પિતા પ્રભુરામ ભટ્ટ માતા રાજકોર બા (મહાલક્ષ્મી) જન્મ 18 ઓગસ્ટ, 1777 જન્મસ્થળ ચાંદોદ(ચાણોદ), વડોદરા કર્મભૂમિ ડભોઈ, વડોદરા ગુરુ ઈચ્છારામ ભટ્ટજી શિષ્ય છોટાભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, શીતબાઈ સોની અવસાન ઈ.સ.1852 બિરુદ “પ્રેમસખી”, “દયાસખી”, “ગરબીના પિતા” (નરસિંહરાવ દિવેટિયા દ્વારા), “બંસી બોલનો કવિ” (ન્હાનાલાલ દ્વારા), … Read more

ભોજા ભગત | Bhoja bhagat in gujarati | Gujarati sahitya

ભોજા ભગત | Bhoja bhagat કટાક્ષમય “ચાબખા”ના સર્જક : ભોજા ભગત નામ ભોજા ભગત પૂરું નામ ભોજલરામ કરસનદાસ સાવલિયા જન્મ ઈ.સ. 1785 જન્મસ્થળ દેવકીગાલોળ, રાજકોટ કર્મભૂમિ ફતેહપુર, અમરેલી(હાલ ભોજલધામ તરીકે જાણીતું) બિરુદ ચાબખાના પિતા વખણાતું સાહિત્ય ચાબખા શિષ્ય સંત શ્રીજલારામ બાપા, જીવણરામ અવસાન ઈ.સ. 1850 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કૃતિઓ ચેલૈયા આખ્યાન, બાવનાક્ષર, … Read more

error: Content is protected !!