કવિ કાન્ત | Kavi Kant
ઊર્મિપ્રધાન ખંડકાવ્યના સર્જક : કાન્ત નામ કાન્ત પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ જન્મ 20 નવેમ્બર, 1867 જન્મસ્થળ ચાવંડ, અમરેલી ઉપનામ કાન્ત બિરુદ મધુર ઊર્મિકાવ્યના સર્જક, ખંડકાવ્યના જનક અવસાન 16 જૂન, 1923 સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ (1923) ખંડકાવ્ય અતિજ્ઞાન, ૨મા, મૃગતૃષ્ણા, ભરત, વસંતવિજય, દેવયાની, વસંતપ્રાર્થના, મંથરા, અંતિમ પ્રાર્થના, સાગર અને શશી … Read more