Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso

Bhartiya shastriya nritya in gujarati – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીત નાટક અકાદમીએ 8 નૃત્યોને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપ્યો છે જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિશી, મણિપુરી, કથક અને સત્રિય નૃત્યનો સમાવેશ થાય છે. તેમાં સૌથી છેલ્લે સમિપ નૃત્ય (અસમ, 2000માં) ને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો અપાયો. ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય ઉપરોક્ત … Read more

Bharatma sikkaono itihas – sanskrutik varso

Bharatma sikkaono itihas – sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતમાં સિક્કાઓનો ઈતિહાસ માનવ સભ્યતાના વિકાસના પ્રારંભિક ચરણમાં વિવિધ આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓ માટે વસ્તુવિનિમય પ્રણાલી અસ્તિત્વમાં હતી, પરંતુ જેમ-જેમ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ લોકોની જરૂરિયાતો અને ગતિવિધિઓમાં વિસ્તાર થતો ગયો, જેના લીધે વસ્તુ વિનિમય પ્રણાલીમાં મુશ્કેલી આવવા લાગી. પરિણામે કોડીઓથી વેપાર કરવાની શરૂઆત થઈ. આગળ … Read more

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso

Bharatni Sanskrutik Sansthao – Sanskrutik varso – સાંસ્કૃતિક વારસો ભારતીય સંસ્કૃતિ સંબંધિત સંસ્થાઓ કોઈ પણ દેશનો સાંસ્કૃતિક વારસો તેની સામાજિક, આર્થિક, રાજકીય પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આથી દરેક દેશ પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ અનુભવતો હોય છે અને તેનાં સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર માટે પ્રયત્નશીલ હોય છે. તેમનો ઉદ્દેશ આવનારી પેઢીઓ અને સમાજ તેનું … Read more

Bharat na loknatyo – Sanskrutik varso

Bharat na loknatyo – Sanskrutik varso – ભારતનાં લોકનાટ્યો – સાંસ્કૃતિક વારસો ભારતનાં લોકનાટ્યો ભારતમાં વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગો તથા મનોરંજનના ઉદેશ્યથી લોકનાટ્યો (લોકનાટકો) ભજવવામાં આવે છે. મધ્યકાળમાં ભારતમાં ક્ષેત્રિય સ્તરે અનેક લોકનાટ્યોનો ઉદ્ભવ થયો, જેમાં જનસામાન્યની જીવનશૈલીને દર્શાવવામાં આવતી હતી. તત્કાલીન સમયમાં આ લોકનાટ્યો મનોરંજનના ઉદ્દેશોની સાથે-સાથે સામાજિક જાગૃતિ, રૂઢિવાદી દૃષ્ટિકોણની આલોચના વગેરે જેવા … Read more

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso

Paliya Sanskruti – Gujaratno sanskrutik varso – પાળિયા સંસ્કૃતિ – ગુજરાતનો સાંસ્કૃતિક વારસો “પાળિયા” શું છે ? “પાળિયા”, “પાળિયો” અથવા “ખાંભી”એ પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતાં સ્મારકનો એક પ્રકાર છે પાળિયો શબ્દ, મૂળ સંસ્કૃત શબ્દ “પાલ” (રક્ષણ કરવું) માંથી ઉદ્ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ “લડતાં સૈનિકોનું … Read more

Lokvadhyo

લોકવાદ્યો પ્રાચીનકાળથી ભારતમાં જુદા જુદા લોકવાદ્યો નો ઉપયોગ થતો આવ્યો છે જેનું વર્ગીકરણ નીચે મુજબ છે. તંતુ વાદ્ય સુષિર વાદ્ય અવનાદ વાદ્ય ઘન વાદ્ય લોકવાદ્યો : શિષ્ટ સંગીત લઈએ કે લોકસંગીત, પણ તેમાં વાદ્ય નું સ્થાન ખાસ જોવા મળે છે. સિતાર અને સારંગી જેવા શિષ્ટમ વાદ્યો ના મૂળ તંબુરો, રાવણહથ્થો અને જંતર જેવા લોકવાદ્યો માં … Read more

error: Content is protected !!