ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર પદ્ય વાર્તા ના પિતા, વાણીયા કવિ
ગુરુ
નાનાભટ્ટ
અવસાન
ઈ સ. 1769
“એક હતો રાજા …” આવા કથનથી ઘણી બધી વાર્તાઓ આપણે દાદીમા પાસેથી સાંભળતા હોઈએ છીએ. તેના મૂળમાં આપન્ના સાહિત્યકાર શામળ રહેલા છે.
શામળે કલ્પના ચિત્ર ઊભું કરીને ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાની જ્ઞાનગંગા વહેવડાવી. આથી જ શામળને “પદ્યવાર્તાના જનક” તરીકે ઓળખવામાં આવે છે.
મધ્યકાલીન સાહિત્યમાં પધવાર્તાઓ લઈ આવનાર એક માત્ર કવિ શામળ હતા.
શામળની મૂળ અટક ત્રવાડી પણ “ભટ્ટ” નો અર્થ “કથાકાર બ્રાહ્મણ” થતો હોવાથી તેઓને “શામળ ભટ્ટ” કહેવડાવવું ગમતું હતું.
શામળની પ્રશંસા સાંભળી માતર તાલુકાના સિંહુજ ગામના વિદ્યાપ્રિય જાગીરદાર પટેલ રખીદાસે તેમને આશ્રય આપ્યો હતો. શામળે તેમને “દાનેશ્વરી કર્ણ“, “ભોજ સમોવડ ભૂપ” અને “રખિયલ રૂડો રાજવી” કહીને બિરદાવ્યા હતા.
શામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક મતભેદ જાણીતા છે.
વિશેષ માહિતી
“સિંહાસન બત્રીસી” કૃતિ ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઈટ્સ તરીકે ઓળખાય છે, જ્યારે ભારતની અરેબિયન નાઈટ્સ વિષ્ણુશર્માની કૃતિ “પંચતંત્ર” ને ગણવામાં આવે છે.
4 thoughts on “શામળ ભટ્ટ | Shamal bhatt in gujarati | Gujarati sahitya”